________________
૨૦૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
હે નૃપોતમ ! ઈષ્ટ એવા સ્પર્ધાદિ વડે તોષ તથા ઈતર વડે=અનિષ્ટ એવા સ્પર્ધાદિ વડે, દ્વેષની વૃદ્ધિ આ ઈન્દ્રિયોનું સ્વરૂપ છે. ll૧રા શ્લોક :
दुर्जयानि यथा तानि, कथ्यमानं मयाऽधुना ।
दत्तावधानस्तं सर्वमनुश्रुत्यावधारय ।।६३।। શ્લોકાર્ધ :
જે પ્રમાણે તે દુર્જય છે ઈન્દ્રિયો દુર્જય છે. મારા વડે હવે કહેવાતા એવા તે સર્વને દત્તાવધાન આપ્યું છે ધ્યાન જેણે એવો તું, સાંભળીને અવધારણ કર. IS3II શ્લોક :
अनेकभटसङ्कीर्णे, समरे योधयन्ति ये ।
मत्तमातङ्गसंघातमेतैस्तेऽपि विनिर्जिताः ।।६४।। શ્લોકા :
અનેક ભથ્થી સંકીર્ણ યુદ્ધમાં મતમાતંગ સંઘાતને જેઓ જીતે છે તેઓ પણ આનાથી ઈન્દ્રિયોથી, જિતાય છે. II૬૪ll શ્લોક :
अगुल्यग्रे निधायेदं, भुवनं नाटयन्ति ये ।
शक्रादयोऽतिशक्तिष्ठास्तेऽप्यमीभिर्वशीकृताः ।।६५ ।। શ્લોકાર્ચ -
અંગલિના અગ્રમાં આ ભવનને સ્થાપન કરીને જે શક્રાદિ અતિશક્તિવાળા છે તેઓ પણ આમના વડે=ઈન્દ્રિયો વડે, વશ કરાયા છે. llઉપા શ્લોક :
हिरण्यगर्भवैकुण्ठमहेश्वरपुरःसराः ।
एतैर्निराकृताः सन्तः, सर्वे किङ्करतां गताः ।।६६।। શ્લોકાર્ચ -
હિરણ્યગર્ભ, વૈકુંઠ, મહેશ્વર વગેરે સન્તો આના વડે ઈન્દ્રિયો વડે, નિરાકૃત કરાયેલા સર્વ કિંકરતાને પામેલા છે. IIકા.