________________
૨૦૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
ત્યાં સુબુદ્ધિમંત્રી આચાર્યના શરીરની વાર્તા પૂછે છતે હવે આચાર્ય વિશેષથી ધર્મદેશના કરે છે. Il૪૮II
सूरिकृतधर्मदेशना શ્લોક :
कथितं भवनैर्गुण्यं, वर्णिता कर्महेतवः । प्रख्यापितं च निर्वाणं, दर्शितं तस्य कारणम् ।।४९।।
આચાર્ય વડે કરાયેલ ધર્મદેશના શ્લોકાર્ચ -
ભવનું નૈન્મ્ય કહેવાયું–આચાર્ય વડે ચારગતિના પરિભ્રમણરૂપ સંસાર જીવ માટે અત્યંત વિડંબનારૂપ છે તેનું સ્વરૂપ કહેવાયું. કર્મના હેતુઓ વર્ણન કરાયા–આચાર્ય વડે ભવના કારણભૂત કર્મબંધના હેતુઓ વર્ણન કરાયા, અને નિર્વાણ કહેવાયું=જીવની સુંદર અવસ્થા મોક્ષમાં જ છે તેનું સ્વરૂપ બતાવાયું, તેનું કારણ=મોક્ષનું કારણ, બતાવાયું. ૪૯ll શ્લોક :
ततश्चामृतसंसेकचारुणा वचसा मुनेः ।
जातास्ते जन्तवः सर्वे, चित्तसन्तापवर्जिताः ।।५०।। શ્લોકાર્ચ -
તેથી આચાર્યએ ભવનિર્ગુણાદિનું કથન કર્યું તેથી, અમૃતના સિંચનથી સુંદર એવા મુનિના વચનથી તે જ સર્વ જીવો ચિત્તસંતાપ વર્જિત થયા. પoll શ્લોક -
ત્રાન્તરેनखांशुविशदं कृत्वा, ललाटे करकुड्मलम् ।
जगाद भारतीमेनां, स राजा शत्रुमर्दनः ।।५१।। શ્લોકાર્ધ :
એટલામાં નખાંશુથી વિશદ કરકુડમલને લલાટમાં કરીને=બે હાથને મસ્તક પાસે જોડીને તે શબુમર્દનરાજા આ વાણીને કહે છે. આપ૧TI.