________________
૧૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
येषां पुनर्विधत्ते सा, नाथ! चित्तेषु देहिनाम् । पापाणवः क्षणात्तेषां, ध्वंसमायान्ति सर्वथा ।।३४।। ततस्ते द्राविताशेषपापपङ्कतया जनाः ।
सद्भावामृतसंसिक्ता, मोदन्ते नाथ! सर्वदा ।।३५ ।। युग्मम् । શ્લોકાર્ચ -
હે નાથ !. વળી, જે સંસારી જીવોના ચિત્તમાં તેeતમારી વૃત્તિ વર્તે છે તેઓના પાપાપુઓ ક્ષણથી સર્વથા નાશ પામે છે. તેથી દ્રાવિત થયેલા અશેષપાપરૂપી કાદવપણાને કારણે સદ્ભાવરૂપી અમૃતથી સિંચન કરાયેલા તે લોકો હે નાથ !, સર્વદા આનંદ પામે છે.
જેઓના ચિત્તમાં પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનું સ્મરણ છે અને આત્માના સુંદર ભાવો રૂપી અમૃતથી સિંચન કરાયેલા છે તેથી, તેઓના ચિત્તમાં પાપરૂપ કાદવ નાશ થાય છે અને સદા આનંદના અનુભવને કરનારા બને છે. ll૩૪-રૂપા શ્લોક :
ते वराका न मुष्यन्तां, रागादिचरटैः कथम्? ।
येषां नाथ! भवान्नास्ति, तप्तिसान्निध्यकारकः ।।३६।। શ્લોકાર્ચ -
તે બિચારા જીવો રાગાદિ ચોરો વડે કેમ મુક્ત લૂંટાતા નથી? હે નાથ ! આપ જેઓને અંતરંગ પીડારૂપ તતિમાં સાન્નિધ્ય કરનારા નથી આથી તે વરાછા રાગાદિ ચોરો વડે લૂંટાય છે. એ પ્રમાણે અન્વય કરવો. Il3%ા. શ્લોક :
भवन्तमुररीकृत्य, नाथ! निःशङ्कमानसाः ।
शिवं यान्ति मदादीनां, विधाय गलपादिकाम् ।।३७।। શ્લોકાર્ય :
હે નાથ ! તમને સ્વીકારીને નિઃશંકમાનસવાળા જીવો મદાદિને ગલપાદિકાને આપીને ગળે પકડીને પગ નીચે કચડીને, મોક્ષમાં જાય છે. ll૩૭ી. બ્લોક :
न्यपतिष्यदिदं नाथ! जगनरककूपके । अहिंसाहस्तदानेन, यदि त्वं नाधरिष्यथाः ।।३८।।