________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
દેવપૂજન, સદ્ભૂપ, દીપ, દાનાદિપૂર્વક ભક્તિથી ઉત્કંઠિત સર્વાંગવાળો ભૂમિમાં સ્થાપન કરેલા જાનુવાળો. ।।૨૨।।
શ્લોક ઃ
दुर्लभं भवकान्तारे, जन्तुभिर्जिनवन्दनम् ।
इतिभावनया धन्यो, निर्मलीभूतमानसः ।।२३।।
શ્લોકાર્થ :
ભવરૂપી જંગલમાં જંતુઓ વડે જિનવંદન દુર્લભ છે. એ પ્રકારે ભાવનાથી ધન્ય થયેલો, નિર્મલીભૂત માનસવાળો મંત્રી થયો. II૨૩મા
શ્લોક ઃ
आनन्दजलपूर्णाक्षः, क्षालयन्नात्मकिल्बिषम् ।
નત્વા માવતો વિમ્યું, ચસ્તવૃષ્ટિવિપક્ષળ: ।।૨૪।। शक्रस्तवं शनैर्धीरः, पठित्वा भक्तिनिर्भरः ।
પશ્ચાદ્પ્રળિપાતાન્ત, નિષ: શુદ્ધભૂતને ।।ર।। યુભમ્ ।
૧૯૫
શ્લોકાર્થ ઃ
આનંદરૂપી જલથી પૂર્ણચક્ષુવાળો, આત્માના પાપને ધોતો, ભગવાનના બિંબમાં સ્થાપન કરાયેલી દૃષ્ટિવાળો, વિચક્ષણ, ધીર ધીમેથી શક્રસ્તવને ભણીને ભક્તિથી નિર્ભર પરિણામવાળો, પંચાંગ પ્રણિપાતના અંતમાં શુદ્ધભૂમિમાં બેઠો. II૨૪-૨૫।।
શ્લોક ઃ
परस्परतिरोभूतकरशाखाविनिर्मिताम् ।
कोशाकारकरः कृत्वा, योगमुद्रां समाहितः ।। २६ ।।
શ્લોકાર્થ ઃ
પરસ્પર તિરોભૂતકર શાખા વિનિર્મિત એવી યોગમુદ્રાને કરીને, કોશ આકારના હાથવાળો, સમાધિવાળો. IIરાત
શ્લોક ઃ
ततो भुवननाथस्य, स्तोत्राणि कलया गिरा ।
स तदानीं पठत्येवं, तदर्थार्पितमानसः ।। २७।।