________________
૧૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ततः सर्वं पुरं तत्र, नृपे चलति विस्मितम् ।
सैन्यं च गतमुद्याने, कौतुकाकृष्टमानसम् ।।१८।। શ્લોકાર્ચ -
તેથી તે રાજા ચાલે છતે વિસ્મિત થયેલું, કૌતુકથી આકૃષ્ટમાનસવાળું સર્વ નગર અને સેન્ય ઉધાનમાં ગયું. I૧૮ll શ્લોક :
निपत्य पादयोस्तत्र, जिनस्य सबलो नृपः ।
प्रबोधनरतिं भक्त्या , ववन्दे हृष्टमानसः ।।१९।। શ્લોકાર્ચ -
ત્યાં=તે ઉધાનમાં, જિનના ચરણમાં નમસ્કાર કરીને બલ સહિત રાજા=સેના સહિત રાજા, હર્ષિતમાનસવાળો ભક્તિથી પ્રબોધનરતિને વંદન કરે છે. ll૧૯ll. શ્લોક -
प्रणम्याशेषसाधूंश्च, दत्ताशीर्गुरुसाधुभिः ।
निषण्णो भूतले राजा, विनयाऽऽनम्रमस्तकः ।।२०।। શ્લોકાર્ચ -
બધા સાધુઓને નમસ્કાર કરીને ગુરુ અને સાધુઓ વડે અપાયેલા આશીર્વાદવાળો રાજા વિનયથી નમેલા મસ્તકવાળો ભૂતલમાં બેઠો. ll૨૦] શ્લોક :
सुबुद्धिरपि जैनेन्द्रपादपद्मकृतानतिः ।
નિરૂપત્તિ સર્વાળ, કેવળ વત્નતિ: Jારા શ્લોકાર્થ :
જૈનેન્દ્રપાદપદ્મને જિનેશ્વરના ચરણકમળને કર્યો છે નમસ્કાર એવો સુબુદ્ધિમંત્રી પણ સર્વ દેવકને યત્નથી કરે છે. રા. બ્લોક :
देवपूजनसद्धूपदीपदानादिपूर्वकम् । भक्त्योत्कण्ठितसर्वाङ्गो, भून्यस्तकरजानुकः ।।२२।।