________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
पुरतो लोकनाथस्य, स्तोत्राणि पठतो मुदा । तत्र श्रावकलोकस्य, ध्वनिमाकर्ण्य पेशलम् ||४॥ किमेतदिति संचिन्त्य, कौतुकाक्षिप्तमानसाः । પ્રવિષ્ટા નેનસને, તે યોઽપિ મારા ।।।। યુમમ્ ।
શ્લોકાર્થ ઃ
ત્યાં=જિનાલયમાં, લોકનાથની આગળ આનંદથી સ્તોત્રને બોલતા શ્રાવકલોકનો સુંદર ધ્વનિ સાંભળીને આ શું છે ? એ પ્રમાણે વિચારીને કૌતુથી આક્ષિપ્ત માનસવાળા તે ત્રણેય પણ કુમારોએ=બાલાદિ ત્રણેય પણ કુમારોએ, જિનમંદિરમાં પ્રવેશ કર્યો. ૪-૫।।
શ્લોક ઃ
अथ दक्षिणमूर्त्तिस्थो, देवाजिरविभूषणः । विनीतसाधुलोकस्य, मध्यवर्त्ती तपोधनः ।। ६ ।। जिनेन्द्रगदितं धर्ममकलङ्कं सनातनम् । संसारसागरोत्तारमाचक्षाणः सुदेहिनाम् ।।७।।
प्रविशद्भिर्महाभागश्चन्द्रवत्तारकैर्वृतः । प्रबोधनरतिर्धीरः, स सूरिस्तैर्विलोकितः । । ८ । । त्रिभिर्विशेषकं ।
૧૯૧
શ્લોકાર્થ :
હવે મૂર્તિની દક્ષિણ દિશામાં રહેલા, દેવાંગણમાં ભૂષણરૂપ, વિનીત સાધુલોકના મધ્યવર્તી, તપોધન=તપરૂપી ધનવાળા, યોગ્ય જીવોને જિનેન્દ્રથી કહેવાયેલા, સનાતન, અકલંક, સંસારસાગરથી ઉત્તારને કરનાર એવા ધર્મને કહેતા, મહાભાગ્યવાળા, તારાઓથી ચંદ્રની જેમ પ્રવેશ કરનારા જીવો વડે વીંટળાયેલા, પ્રબોધનરતિ નામના ધીર એવા તે સૂરિ તેઓ વડે જોવાયા.
||૬-૭-૮૫
શ્લોક ઃ
भाविभद्रतया जैनं, बिम्बं नत्वा मनीषिणा । સૂરે: શેષમુનીનાં ચ, વિહિત પાવવનનમ્ ।।।।
શ્લોકાર્થ ઃ
ભાવિભદ્રપણાને કારણે જિનબિંબને નમસ્કાર કરીને મનીષી વડે સૂરિનું અને શેષમુનિઓનું પાદવંદન કરાયું. IIT