________________
૧પ૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
અને તેના પર્શનના કોમલ્યથી હરણ થયેલા ચિત્તવાળા બાલ વડે વિચાર કરાયો. અહો ! હું માનું છું અન્યત્ર આવા પ્રકારની કોમલતા નથી. II૬૪ll શ્લોક :
ततः शरीरवर्त्तिन्या, जनन्या स्पर्शनेन च । પ્રેર્યમાપ: સ્વછીયેન, વાપન્નેન ર ટૂષિતઃ સાદડ Tી स बालश्चिन्तयत्येवं, मानयामि यथेच्छया ।
एना कोमलिकां शय्यां, सुप्त्वाऽहं क्षणमात्रकम् ।।६६।। શ્લોકાર્ચ -
ત્યારપછી શરીરવત માતાથી અને સ્પર્શનથી પ્રેરાતો અને સ્વકીય ચાપલ્યથી દૂષિત એવો તે બાલ આ પ્રમાણે વિચારે છે.
યથા ઈચ્છાથી આ કોમળ શય્યાને ક્ષણમાત્ર સૂઈને હું અનુભવું. ll૧૫-૧૬ બ્લોક :
देवः सुप्तोऽत्र मदनो, रतियुक्तो न चिन्तितम् । अपायो देवशय्यायां, सुप्तस्येति न भावितम् ।।६७।। दृष्टस्य लाघवं लोकैरिति नैव मनः कृतम् ।
विज्ञातं नेति संपत्स्ये, हास्यो मध्यमबुद्धितः ।।६८।। युग्मम् । શ્લોકાર્ચ -
અહીં શય્યામાં, રતિયુક્ત મદનદેવ સૂતેલો છે તેનો વિચાર કરતો નથી. દેવશય્યામાં સૂતેલાને અપાય થાય છે અનર્થ થાય છે, એ પ્રમાણે ભાવિત કરાયું નહીં, લોકો વડે જોવાયેલા મારું લાઘવ છે એ પ્રમાણે મનમાં વિચાર કરાયો નહીં, મધ્યમબુદ્ધિથી હાસ્ય થશે એ જણાયું નહીં. II૬૭-૬૮II
राज्ञीस्पर्शः
શ્લોક :
अनालोच्यायतिं मोहात्, केवलं सुप्त एव सः । आरुह्य शय्यां तां दिव्यां, कृतं बालविचेष्टितम् ।।६९।।