________________
૧૫૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
હવે કુતૂહલના વશથી દ્વારમાં મધ્યમને સ્થાપન કરીને સહસા તે બાલે તે સઘના મધ્યમાં કામદેવના સંવાસભવનની મધ્યમાં, પ્રવેશ કર્યો. Ifપ૯ll શ્લોક :
अथ तत्र सुविस्तीर्णां, सपर्यकां सतूलिकाम् । मृदूपधानसंपन्नां कोमलामलचेलिकाम् ।।६०।। सुप्तेन रतियुक्तेन, कान्तमध्यां मनोभुवा ।
स ददर्श महाशय्यां, देवानामपि दुर्लभाम् ।।६१।। युग्मम् । શ્લોકાર્ચ -
હવે, ત્યાં-કામદેવના સંવાસભવનમાં, સુવિસ્તીર્ણ, પલંગ સહિત, સતુલિકાવાળી મૃદુ ઉપધાનથી સંપન્ન, કોમલ વસ્ત્રથી ઢંકાયેલ, દેવોને પણ દુર્લભ એવી રતિથી યુક્ત સૂતેલા કામદેવ વડે મનોહર છે મધ્યભાગ એવી મહાશય્યાને તેણે જોઈ–બાલે જોઈ. II૬૦-૬૧] શ્લોક :
ततो मन्दप्रकाशत्वात, संवासभवनस्य सः ।
किमेतदिति संचिन्त्य, शय्यां पस्पर्श बालकः ।।६२।। બ્લોકાર્ય :
ત્યારપછી સંવાસભવનનું મંદ પ્રકાશપણું હોવાને કારણે આ શું છે ? એ પ્રમાણે વિચારીને તે બાલે શય્યાનો સ્પર્શ કર્યો. Iકરી શ્લોક :
इतश्चेतश्च हस्तेन, स्पृशता सुचिरं मुदा ।
ततो विभाविता तेन शय्यैषा माकरध्वजी ।।६३।। શ્લોકાર્ય :
આમતેમ હાથથી લાંબો કાળ હર્ષથી સ્પર્શ કરતા તેના વડેકબાલ વડે ત્યારપછી કામદેવ સંબંધી આ શય્યા વિભાવન કરાઈ. II3II
બ્લોક :
विचिन्तितं च तत्स्पर्शकोमल्यहतचेतसा । अहो कोमलता मन्ये, नान्यत्र भवतीदृशी ।।६४।।