________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
શ્લોકાર્થ ઃ
:
बाल ! नो युज्यते कर्त्तुं तव लोकविरुद्धकम् ।
अगम्यगमनं निन्द्यं, सपापं कुलदूषणम् ।। ३७ ।।
હે બાલ ! તને નિન્ય, સપાપ કુલનું દૂષણ એવું અગમ્યસ્ત્રીઓનું ગમન એ રૂપ લોક વિરુદ્ધ કરવું ઘટતું નથી. I|39||
શ્લોક ઃ
=
स प्राह विप्रलब्धोऽसि, नूनं मित्र ! मनीषिणा ।
સ્વર્ગે વિવર્ત્તમાન માં, નેક્ષસે થમન્યથા? ।।૮।।
શ્લોકાર્થ
તે=બાલ, કહે છે. ખરેખર હે મિત્ર ! મનીષી વડે તું ઠગાયેલો છે, અન્યથા=મનીષીથી જો તું ઠગાયેલો ન હોય તો, સ્વર્ગમાં વર્તતા એવા મને કેમ જોતો નથી ? ।।૩૮।।
શ્લોક ઃ
:
૧૪૫
'जातिदोषेण, कोमलं ललनादिकम् ।
ये मूढा नेच्छन्ति ते महारत्नं, मुञ्चन्ति स्थानदोषतः । । ३९।।
શ્લોકાર્થ
જે મૂઢ જાતિદોષથી=આ હલકી જાતિની છે ઇત્યાદિ દોષથી, કોમલ સ્ત્રીને ઈચ્છતા નથી તેઓ સ્થાનના દોષથી=આ ઉકરડામાં પડેલું છે એ પ્રકારના સ્થાનના દોષથી, મહારત્નને મૂકે છે. II3EII
શ્લોક ઃ
तदाकर्ण्य ततश्चित्ते, कृतं मध्यमबुद्धिना ।
नैष प्रज्ञापनायोग्यो, व्यर्थो मे वाक्परिश्रमः ।।४० ।।
શ્લોકાર્થ ઃ
તેને સાંભળીને=બાલને સાંભળીને, ત્યારપછી ચિત્તમાં મધ્યમબુદ્ધિ વડે કરાયું=સંકલ્પન કરાયું, આ=બાલ, પ્રજ્ઞાપના=સમજાવવા યોગ્ય નથી. મારો વાણીનો પરિશ્રમ વ્યર્થ છે. II૪૦ા