________________
૧૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
वर्जनीयाः प्रयत्नेन, तस्मादेते मनीषिणा ।
ततो न जायते पापं, तस्मानो दुःखसंभवः ।।२१।। શ્લોકાર્થ :
તે કારણથી=હિંસાદિ ભાવો પાપના હેતુઓ છે તે કારણથી, બુદ્ધિમાન પર આ હિંસાદિ, પ્રયત્નથી વર્જન કરવા જોઈએ. તેનાથી–હિંસાદિ પાપના હેતુઓના વર્જનથી, પાપ થતું નથી, તેનાથી=પાપના અભાવથી દુઃખનો સંભવ નથી. પુરા શ્લોક :
युष्माकं पुनरज्ञानाज्जातं पापमिदं यतः ।
अज्ञानमेव सर्वेषां, हिंसादीनां प्रवर्तकम् ।।२२।। શ્લોકાર્ય :
વળી, અજ્ઞાનને કારણે તમોને આ પાપ થયું પરપુરુષના સેવનરૂપ પાપ થયું. જે કારણથી હિંસાદિ સર્વનું અજ્ઞાન જ પ્રવર્તક છે. રિચા
आर्जवकार्यम् બ્લોક :
वर्द्धमानमिदं पापमार्जवेन निवारितम् । यदत्र कारणं सम्यक्, कथ्यमानं निबोधत ।।२३।।
આર્જવનું કાર્ય શ્લોકાર્ધ :
વધતું એવું આ પાપ તમારા વડે સેવાયેલું વધતું એવું આ પાપ, આર્જવાથી તમારામાં વર્તતી આર્જવ પરિણતિથી, નિવારણ કરાયું. જે કારણથી અહીં આર્જવાથી પાપ નિવારણ કરાયું એમાં, સમ્યમ્ કહેવાતું કારણ તમે સાંભળો. ર૩|| શ્લોક :
आर्जवं हि स्वरूपेण, शुद्धाशयकरं परम् । वर्द्धमानमतः पापं, वारयत्येव देहिनाम् ।।२४।।