________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
यावदेषा शरीरस्था, वर्त्तते भोगतृष्णिका ।
तदभावे मनस्तेषु, न स्वप्नेऽपि प्रवर्त्तते ।।१४।। युग्मम्
શ્લોકાર્થ ઃ
ત્યાં સુધી અશુચિના પુંજ એવાં સ્ત્રીનાં અંગોમાં મૂઢબુદ્ધિવાળા જીવો કુન્દ પુષ્પ, ઇન્દીવર, ચન્દ્રાદિની કલ્પનાને સ્વીકારે છે, જ્યાં સુધી આ ભોગતૃષ્ણા શરીરમાં વર્તે છે=શરીરને અવલંબીને મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ ભોગના અભિલાષની તૃષા વર્તે છે. તેના અભાવમાં=ભોગતૃષ્ણાના અભાવમાં, તેઓનો=સ્ત્રીઓના અંગમાં, સ્વપ્નમાં પણ મન પ્રવર્તતું નથી. ।।૧૩-૧૪||
શ્લોક ઃ
समाने पुरुषत्वेऽपि, परकिङ्करतां गताः ।
निन्द्यं यत्कर्म कुर्वन्ति, भोगतृष्णाऽत्र कारणम् ।।१५।।
શ્લોકાર્થ ઃ
સમાન પણ પુરુષપણું હોતે છતે પરકિંકરતાને પામેલા જે નિંધ કર્મને કરે છે એમાં=તે નિંધ કર્મના કૃત્યમાં, ભોગતૃષ્ણા કારણ છે. I॥૧૫॥
શ્લોક ઃ
:
૧૧૫
येषां पुनरियं देहान्निर्गता सुमहात्मनाम् ।
निर्द्धना अपि ते धीराः, शक्रादेरपि नायकाः ।।१६।।
શ્લોકાર્થ
વળી, જે સુમહાત્માઓના દેહમાંથી=દેહને અવલંબીને પ્રવર્તતા ચિત્તમાંથી આ=ભોગતૃષ્ણા, નીકળેલી છે તે નિર્ધ્વન પણ ઘીરપુરુષો શક્રાદિના પણ નાયક છે=ઈંદ્રો કરતા પણ અધિક
9.119911
શ્લોક ઃ
किञ्चित्तामससंमिश्र, राजसैः परमाणुभिः । निर्वर्त्तितशरीरेयं, गीता तन्त्रान्तरेष्वपि । ।१७।।
શ્લોકાર્થ :
કંઈક તામસથી સંમિશ્રિત રાગવાળા પરમાણુઓ વડે નિર્માણ કરાયેલી શરીરવાળી આ=ભોગતૃષ્ણા, તંત્રાંતરોમાં પણ કહેવાય છે. ।।૧૭।।