________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૭૩
બ્લોક :
ततस्त्वं दलिताशेषरोगव्रातो नरेश्वरम् ।
विशेषतः समाराध्य, भविताऽसि नृपोत्तमः ।।२८४ ।। શ્લોકાર્ચ -
ત્યારપછી નરેશ્વરને વિશેષથી આરાઘીને નાશ કર્યો છે સમગ્ર રોગનો સમૂહ જેણે એવો તું નૃપોતમ થનાર છો. ll૨૮૪TI શ્લોક :
इयं च तद्दया तुभ्यं, दास्यत्येतद्दिने दिने ।
किमत्र बहनोक्तेन? भोक्तव्यं भेषजत्रयम् ।।२८५।। શ્લોકાર્ચ -
અને આ તયા તને દરરોજ આને=ભેષજત્રયને, આપશે, અહીં બહુ કહેવા વડે શું ? ઔષધબયનું તારે સેવન કરવું જોઈએ. l૨૮૫ll શ્લોક :
ततः प्रह्लादितः स्वान्ते, वचनैस्तस्य कोमलैः ।
स्वाकूतमुररीकृत्य, स एवं द्रमकोऽब्रवीत् ।।२८६।। શ્લોકાર્ચ -
ત્યારપછી તેનાં=ધર્મબોધકરનાં, કોમળ વચનો વડે પોતાના અંતઃકરણમાં અલ્લાદ પામેલો તે દ્રમક પોતાના અભિપ્રાયને આશ્રયીને આ પ્રમાણે બોલ્યો. ર૮૬ll
विश्वस्तस्य तस्य स्वाशयप्रकाशः
બ્લોક :
इदं नाद्यापि शक्नोमि, पापस्त्यक्तुं कदन्नकम् ।
अन्यत्तु यन्मया किञ्चित्, कर्त्तव्यं तत्समादिश ।।२८७।। વિશ્વસ્ત એવા દ્રમકનું ધર્મબોધકરને પોતાના આશયનું પ્રકાશન શ્લોકાર્ચ :
પાપી એવો હું હજુ પણ આ કદન્નનો ત્યાગ કરવાને શક્તિમાન નથી, બીજુ વળી જે કંઈ મારા વડે કરવા યોગ્ય છે તેનો આદેશ કરો. Il૨૮૭