________________
૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
પિંડેષણામાં માછલા વડે પોતાનું ચેષ્ટિત કહેવાયું, એ પ્રમાણે ઉત્તરાધ્યયનોમાં સુકાં પાંદડાંઓ વડે દેખાડાયું. ll૮૨ાા શ્લોક :
अतस्तदनुसारेण, सर्वं यदभिधास्यते ।
अत्रापि युक्तियुक्तं तद्विज्ञेयमुपमानतः ।।८३।। શ્લોકાર્ચ -
આથી તેના અનુસારથી આવશ્યકાદિમાં સકલ્પિત ઉપમાન વડે જે સર્વ કહેવાયું છે તેના અનુસારથી, અહીં પણ તે=અંતરંગ લોકનું જે વર્ણન કર્યું છે તે, ઉપમાનથી યુક્તિયુક્ત જાણવું. ll ll શ્લોક :
तदेतदन्तरङ्गायाः, शरीरं प्रतिपादितम् ।
बहिरङ्गकथायास्तु, शरीरमिदमुच्यते ।।८४।। શ્લોકાર્ચ :તે આ અંતરંગ કથાનું શરીર કહેવાયું છે, વળી બહિરંગકથાનું શરીર આ કહેવાય છે. II૮૪ll
संक्षिप्तकथांशः
શ્લોક :
पूर्वविदेहे सन्मेरोः, सुकच्छविजयप्रभुः । क्षेमपुर्यां समुद्भूतश्चक्रवर्त्यनुसुन्दरः ।।८५।।
ઉપમિતિભવપ્રપંચકથાનો સંક્ષિપ્ત અંશ શ્લોકાર્ચ - પૂર્વ વિદેહમાં મેરુપર્વત પાસે સુકચ્છ વિજયનો સ્વામી અનુસુંદર ચક્રવર્તી ક્ષેમપુરીમાં ઉત્પન્ન
થયો. II૮૫
શ્લોક :
स च स्वायुष्कपर्यन्ते, निजदेशदिदृक्षया । विनिर्गतो विलासेन, प्राप्तः शङ्खपुरेऽन्यदा ।।८६।।