________________
૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧/પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
જેમ મોરનો કેકારવ ઉત્કંટકને વધારનારો છે, તેમ પાપોમાં ઉત્સાહને વધારનારી કામની અને અર્થની કથા છે. ૪૧ બ્લોક :
कथां कामार्थयोस्तस्मान्न कुर्वीत कदाचन ।
સા: ક્ષતે ક્ષારનિક્ષેપ, વિતથી વિચક્ષUT? I૪રા શ્લોકાર્થઃ
તેથી ક્યારે પણ કામની અને અર્થની કથા કરવી જોઈએ નહિ, વિચક્ષણ એવો કોણ ઘા ઉપર ક્ષાર નાખે ? અર્થાત્ ઘા ઉપર ખાર નાંખવા જેવી કામ-અર્થની કથાને કોણ કરે? Il૪૨ાા શ્લોક -
परोपकारशीलेन, कर्त्तव्यं तन्मनीषिणा ।
हितं समस्तजन्तुभ्यो, येनेह स्यादमुत्र च ।।४३।। શ્લોકાર્ધ :
પરોપકાર સ્વભાવવાળા બુદ્ધિમાન પુરુષે જેનાથી આલોકમાં અને પરલોકમાં બધા જીવોનું હિત થાય તે કરવું જોઈએ. ll૪all શ્લોક :
तेन यद्यपि लोकानामिष्टा कामार्थयोः कथा ।
तथाऽपि विदुषा त्याज्या, येन पर्यन्तदारुणा ।।४४।। શ્લોકાર્ચ -
તે કારણથી જો કે લોકોને કામની અને અર્થની કથા ઈષ્ટ છે તોપણ વિદ્વાને ત્યાગ કરવો જોઈએ અર્થની અને કામની કથા કરવી જોઈએ નહીં જ કારણથી (કામની અને અર્થની કથા) અંતમાં (પરિણામમાં) ભયંકર છે. II૪૪ll
લેતવ=તેથી આને (આ સ્થિતિને) જાણીને – શ્લોક :
इहामुत्र च जन्तूनां, सर्वेषाममृतोपमाम् । शुद्धां धर्मकथां धन्याः, कुर्वन्ति हितकाम्यया ।।४५।।