________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
એકેન્દ્રિયાદિ ભેદ વડે અનંત દુઃખરૂપ એવા ભવના વિસ્તારને જૈનેન્દ્ર વચન અત્યંત કહે છે.
||૩||
શ્લોક ઃ
શ્લોકાર્થ :
આથી તે ભીંતનો આશ્રય કરીને=સર્વજ્ઞનાં વચનરૂપ ભીંતનો આશ્રય કરીને, મારા જેવા વડે પણ કહેવાયેલું વાક્ય જૈનેન્દ્ર સિદ્ધાંતનું ઝરણું છે એ પ્રમાણે ભાવન કરાય. ।।૨૪।।
कथाभेदाः
શ્લોક ઃ
अतस्तां भित्तिमाश्रित्य, मादृशेनापि जल्पितम् ।
वाक्यं जैनेन्द्रसिद्धान्तनिष्यन्द इति भाव्यताम् ।।२४।।
अर्थं कामं च धर्मं च, तथा संकीर्णरूपताम् ।
आश्रित्य वर्त्तते लोके, कथा तावच्चतुर्विधा ।। २५ ।।
કથાના પ્રકારો
શ્લોકાર્થ ઃ
લોકમાં અર્થ, કામ, ધર્મ અને સંકીર્ણ રૂપપણાને આશ્રયીને કથા ચાર પ્રકારે વર્તે છે. II૨૫ાા
શ્લોક ઃ
:
सामादिधातुवादादिकृष्यादिप्रतिपादिका ।
अर्थोपादानपरमा, कथाऽर्थस्य प्रकीर्त्तिता ।।२६।।
શ્લોકાર્થ
સામ આદિને, ધાતુવાદ આદિને, કૃષિ આદિને કહેનારી અર્થ (ધન) ઉત્પાદનમાં તત્પર અર્થની કથા કહેવાઈ છે. II૨૬ા
શ્લોક ઃ
सा क्लिष्टचित्तहेतुत्वात्पापसंबन्धकारिका ।
तेन दुर्गतिवर्त्तन्याः, प्रापणे प्रवणा मता ।। २७ ।।