________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૧૫
શ્લોકાર્ધ :
જનાકુલ એવા રાજમાર્ગમાં આ વસ્તુનયને વિશાળ એવી લાકડાની પાત્રીમાં સ્થાપન કરીને વિશ્વાસ પામેલા માનસવાળો તું ઊભો રહે. ll૪૫૩ શ્લોક :
स्वयमेव ग्रहीष्यन्ति, शून्यं दृष्ट्वा तदर्थिनः ।
स्मरन्तो रोरभावं हि, त्वत्करात् ते न गृह्णते ।।४५४।। શ્લોકાર્થ :
શૂન્ય જોઈને તેના અર્થીઓ સ્વયં જ ગ્રહણ કરશે, હિં=જે કારણથી, તારા રોરભાવને મરણ કરતા તારા હાથથી ગ્રહણ કરતા નથી. II૪૫૪ શ્લોક :
आदद्यात् कश्चिदेकोऽपि, यदि तत्सगुणो नरः ।
तेन स्यात्तारितो मन्ये, यत एतदुदाहृतम् ।।४५५।। શ્લોકાર્ધ :
જો કોઈ એક પણ સુગણ નર તેને ગ્રહણ કરે, તેનાથી તું તારેલો થાય એમ હું માનું છું, જે કારણથી આ કહેવાયેલું છે. ll૪પપII શ્લોક :
किञ्चिज्ज्ञानमयं पात्रं, किञ्चित्पात्रं तपोमयम् ।
आगमिष्यति यत्पात्रं, तत्पात्रं तारयिष्यति ।।४५६।। શ્લોકાર્ચ -
કોઈક પાત્ર જ્ઞાનમય છે, કોઈક પાત્ર તપોમય છે, જે પાત્ર આવશે તે પાત્રને તારશેeતારું ભેષજ તારશે. ll૪૫૬ો. શ્લોક :
ततोऽसौ वर्द्धितानन्दस्तस्या वचनकौशलैः । विधत्ते तत्तथैवेति, तत्रेदमभिधीयते ।।४५७।।