________________
૧૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
पर्यालोचे दृढं पट्वी, वर्त्तसे विमलेक्षणे ! ।
तदत्र हेतुर्विद्येत, ग्राहणेऽस्य महात्मनाम् ।।४५०।। શ્લોકાર્ચ -
હે વિમળ આંખોવાળી ! સબદ્ધિ ! પર્યાલોચનમાં તું અત્યંત હોંશિયાર છે તે કારણથી, અહીં રાજમંદિરમાં, મહાત્માઓને આના=ઔષધશ્રયના, ગ્રહણ કરાવવામાં, હેતુને તું જાણતી હોઈશ. II૪૫oll
બ્લોક :
तदाकर्ण्य महाकार्ये, नियुक्ताऽहमनेन भोः ! ।
चिन्तयन्ती महाध्यानं, प्रविष्टा सा विचक्षणा ।।४५१।। શ્લોકાર્થ :
તે સાંભળીને અરે ! આના વડે હું મોટાકાર્યમાં જોડાવાઈ, (મને મોટું કામ સોપાયું) એમ વિચારતી તે વિચક્ષણા મહાધ્યાનમાં પ્રવેશી. ll૪પ૧||
विचक्षणाकथितादानोपायाः શ્લોક :
अथ निश्चित्य गर्भार्थं, कार्यस्येत्थमभाषत । एक एवात्र हेतुः स्याद्, ग्राहणे सर्वसंश्रयः ।।४५२।।
વિચક્ષણા વડે=સમ્બુદ્ધિ વડે, કહેવાયેલા દાનના ઉપાયો શ્લોકાર્થ :
હવે કાર્યના ગર્ભિત અર્થનો નિશ્ચય કરીને આ પ્રમાણે તેણીએ કહ્યું – ગ્રહણ કરાવવામાં સર્વના આશ્રયવાળો અહીં એક જ હેતુ થાય. Il૪૫રા.
શ્લોક :
राजाऽजिरे विधायेदं, काष्ठपात्र्यां जनाकुले । वस्तुत्रयं विशालायां, तिष्ठ विश्रब्धमानसः ।।४५३।।