________________
૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
Cोs:
तथाप्यात्मज्ञताऽभावादुल्बणत्वादपथ्यतः ।
क्वचिद्विकारमात्मीयं, दर्शयन्ति शरीरके ।।३४५।। Cोजार्थ:
તોપણ આત્મજ્ઞતાના અભાવથી, અપથ્યનું પ્રબલપણું હોવાથી ક્યારેક શરીરમાં પોતાના विधारने=sea पोताना विधारने, हेणा छ. ||३४ull टोs:
क्वचिच्छूलं क्वचिद्दाहः, क्वचिन्मूर्छा क्वचिज्ज्वरः । क्वचिच्छदि क्वचिज्जाड्यं, क्वचिद् हृत्पार्श्ववेदना ।।३४६।। क्वचिदुन्मादसन्तापः, पथ्ये क्वचिदरोचकः ।
तै रोगैर्विक्रियापन्नः, शरीरस्य प्रजायते ।।३४७।। युग्मम् योsार्थ :
શરીરની વિક્રિયાને પામેલા તે રોગો વડે ક્યારેક શૂલ, ક્યારેક દાહ, ક્યારેક મૂચ્છ, ક્યારેક જવર, ક્યારેક શર્દિ, ક્યારેક જાડ્ય, ક્યારેક હૃદય પડખાની વેદના, ક્યારેક ઉત્પાદનો સંતાપ, ध्यारे पथ्यमां मय थाय छ. ||385-3४७।।
__ तद्दयोपदेशः द्रमकस्य चापथ्यलाम्पट्यम् cोs:
कदाचित्तद्दया दृष्ट्वा, तं विकारैरुपद्रुतम् । आक्रन्दन्तं कृपोपेता, संचिन्त्येत्थमभाषत ।।३४८।।
તદ્દયાનો ઉપદેશ અને દ્રમનું અપથ્યમાં લંપટપણું लोजार्थ :
ક્યારેક વિકારોથી ઉપદ્રવ પામેલા, આક્રંદ કરતા તેને જોઈને કૃપાયુક્ત તયાએ વિચારીને मा प्रभाए 5j. ||3४८|| Res:
कथितं तात ! तातेन, यदन्नं तव वल्लभम् । एतनिमित्तकाः सर्वे, रोगास्तव शरीरके ।।३४९।।