SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४५८ श्री मल्लिनाथ चरित्र प्रधानपुरुषाः प्रोचुर्नलं नाथ ! त्वया समम् । कथं नु वयमायामः, सेव्य: पट्टो यतोऽस्ति नः ? ॥१३२॥ तेनाद्य जगतीनाथ !, नागच्छामस्त्वया सह । तेऽधुना दवदन्ती च, मित्रं मन्त्री प्रिया सखा ॥१३३।। तदियं पादचारेण, कथं यास्यति वर्त्मनि ? । गृहाण तद्रथं नाथाऽनुगृहाण जनानमून् ॥१३४॥ अभ्यर्थनां प्रधानानामङ्गीकृत्य स कृत्यवित् । दवदन्त्या सहाऽऽरुह्य, रथं राजपथेऽचलत् ॥१३५।। રથાદિક આપતાં કૂબરનો નળરાજાએ નિષેધ કર્યો. (૧૩૧) એટલે પ્રધાન પુરુષોએ નળને કહ્યું કે, “હે નાથ ! અમો તમારી સાથે શી રીતે આવી શકીએ? કેમ કે અમારે તો રાજયનો હુકમ માન્ય રાખવો પડે. (૧૩૨) અમે રાજ્યના સેવકો છીએ. માટે હે જગતનાથ (પૃથ્વીનાથ)! એમાં અમારો તો કાંઈ જ અપરાધ નથી. હાલ તો આપને દમયંતી જ મિત્ર, મંત્રી, પ્રિયા, સહચરી છે. (૧૩૩) તો એ સુકોમળ છે. તેથી રસ્તામાં પગે કેમ ચાલી શકશે? માટે હે નાથ ! આ રથને ગ્રહણ કરો અને આ સેવકલોકો પર અનુગ્રહ કરો.” (૧૩૪) આ પ્રમાણેની પ્રધાનોની અભ્યર્થનાનો સ્વીકાર કરીને કૃત્યાકૃત્યના જાણનાર નળરાજા દમયંતી સામે રથમાં આરૂઢ થઈ રાજમાર્ગે ચાલ્યા. (૧૩૫) એક વસ્ત્ર ધારણ કર્યું સ્નાનાર્થે ઉજવલ. નાગર નાગરી સહું રડે, દેખી દમયંતીની જંજાલ.
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy