SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષમ: સર્વાં कम्बलादि निशाप्रान्ते, सिंहद्वारे नरेशितुः । अवज्ञोपायनानीव, जिनदत्तोऽप्यऽमोचयत् ॥१८२॥ તાન્યાઽડલોય નિૌ, સ હૃહા ! પૂર્વવિનૃસ્મિતમ્ । तृणायाऽपि न मन्यन्ते, धिग् मां राज्यद्धिभूषितम् ॥ १८३॥ अहं खिद्ये कथंकारं, येन दत्तमिदं पदम् ? । स करिष्यति निःशेषं, जनमाज्ञाविधायिनम् ॥ १८४॥ ततोऽर्चयित्वा विधिवज्जिनेन्द्रमिति सोऽवदत् । થં વૃત્ત ત્વયા રાખ્યું, સ્વામિન્ ! વિપ્તવારણમ્ ? ।।૮। अथोचे व्यन्तरो भद्र !, गजेन्द्रं मृत्तिकामयम् । विनिर्माय समागच्छेः समारुह्याऽत्र वन्दितुम् ॥१८६॥ ८२९ , અને પ્રભાતે જાણે અવજ્ઞાથી ભેટ કરેલ હોય તેમ તેણે રાજના મુખ્યદ્વાર પાસે તેના કંબલાદિક મૂકાવી દીધા. (૧૮૨) તે જોઈ રાજા ચિંતવવા લાગ્યો કે, “અહો ! આ બધી પૂર્વકર્મની ચેષ્ટા લાગે છે. રાજઋદ્ધિથી વિભૂષિત થવા છતાં પણ મને આ લોકો તૃણ સમાન હલકો ગણે છે. માટે આવા રાજ્યને ધિક્કાર થાઓ. (૧૮૩) પરંતુ આ બાબતમાં મારે ખેદ શા માટે કરવો જોઈએ ? જેણે આ રાજ્ય આપ્યું છે, તેજ આ બધા લોકોને આજ્ઞા ઉઠાવનાર પણ કરશે.” (૧૮૪) પછી સ્નાન કરી જ્યાં પેલા જિનબિંબ છે ત્યાં વિધિપૂર્વક જિનેશ્વરની પૂજા કરી અને બોલ્યો કે, “હે સ્વામિન્ ! ઉલટું પરાભવ દેનાર એવું આ રાજ્ય મને શા માટે આપ્યું ? (૧૮૫) એટલે પેલો વ્યંતર પ્રગટ થઈ બોલ્યો કે, હે ભદ્ર ! માટીનો
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy