SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ७३५ સમ: સ इतश्च निशि कोऽप्येत्य, जगाद वणिजाम्पतिम् । સેવ નાહતસંધાતાક્ષેતુ: સાર્થનિવૃક્ષયા II૬૦૦ इदं वृत्तं परेषां स, वैदेहानां जगाद तु । तेऽप्यूचुस्तहि वेगेन, नश्यतां धनसेन ! भोः ! ॥९०१॥ न्यगदद् धनसेनोऽथ, व्यूहं कृत्वाऽत्र तिष्ठत । नाहलानीकिनीसंघाः, किं करिष्यन्ति जाग्रताम् ? ॥९०२॥ यष्टिभिर्मुष्टिभिश्चापैः, प्रस्तरैर्गोलकादिभिः । व्यूहभेदं विधास्यन्ति, धनसेनेति चिन्तय ।।९०३।। अथाऽभ्यधाद् धनसेनो, मया स्थातव्यमत्र यत् । आ सार्थात्परतो यस्मान्निषेधो गमने निशि ॥९०४॥ સાર્થપતિને કહ્યું કે, “હે દેવ ! સાર્થને લુંટવા માટે ભીલ લોકો આવે છે.” આ સમાચાર તેણે બીજા વૈદેશિકોને પણ કહ્યા (૯૦૦) એટલે તેમણે ધનસેનને કહ્યું કે, “હે ધનસેન ! આપણે સત્વર અહીંથી ભાગી જઈએ. (૯૦૧) ધનસેન બોલ્યો કે, અહીં જ ભૂહ કરીને રહો. જાગતા આપણને ભીલ લોકો શું કરવાના હતા. (૯૦૨) તે સાંભળી વૈદેશિક બોલ્યા કે, હે ધનસેન ! યષ્ટિ, મુષ્ટિ, બાણ, પાષાણ અને ગોળા વિગેરેથી તેઓ ભૂહનો ભેદ કરશે. (૯૦૩) માટે વિચારવા જેવું છે.” ધનસેન બોલ્યો કે, આજે રાત્રે આ સાથે પડેલ છે. ત્યાંથી આગળ ન જવાનો મેં નિયમ કરેલો છે. તેથી મારે તો અહીં જ રહેવું છે. (૯૦૪) તેઓ બોલ્યા કે, “હે ભદ્રે આ તમારી કેવી મૂર્ખતા કે
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy