________________
६२२
स्मरन्तु देवतां पौरा, युष्मद्व्यसनवारिणीम् । क्रुद्धाऽहं सर्व्वथा दोषरहितश्रेष्ठिनो वधात् ॥३५५॥
श्री मल्लिनाथ चरित्र
રે ! રે ! ઇરેશ ! નો વેલ્સિ, સ્વમાર્યા વિનૃસ્મૃિતમ્ । યવસ્ય વિન્તિતં મૂઢ !, તત્તે પતતુ મસ્ત રૂદ્દા
इति दैवं वचः श्रुत्वा, वज्रपातसहोदरम् । मृत्युभीतो नृपः प्राह, स्वामिन्यागः सहस्व मे || ३५७||
अविमृश्य विधाताऽस्मि, क्षन्तव्यो दुर्नयो मम ।
विनम्रे सव्यलीकेऽपि, महात्मानः कृपापराः ॥३५८||
'
द्विपेन्द्रे चेदमुं मूढ ! स्वयं धातासि सन्मतिम् ।
मौलौ दधासि चेच्छत्रं, छत्रधारकवत्स्वयम् ॥३५९||
માટે હે નગરજનો ! તમારા કનિવારણ ઇષ્ટદેવતાનું સ્મરણ કરો. (૩૫૫)
અરે મૂર્ખ રાજન્ ! તું તારી રાણીનું દુષ્યેષ્ટિત જાણતો નથી માટે હે મૂઢ ! જે તેં સુદર્શન માટે ચિંતવ્યું છે તે (મૃત્યુ) તારે શિરે પડે છે.” (૩૫૬)
આ પ્રમાણે વજ્રપાત સમાન દેવીનાં વચનો સાંભળી મરણથી ભય પામતો રાજા બોલ્યો કે, “હે દેવી ! મારો અપરાધ ક્ષમા કરો. (૩૫૭)
વિચાર્યા વિના મારાથી થઈ ગયેલ મારો દુર્નય મંતવ્ય છે. મહાત્માઓ અપરાધી છતાં નમ્રજનો ઉપર દયાળુ જ હોય છે.” (૩૫૮)
તે સાંભળી દેવી બોલી “હે મૂઢ ! જો તું પોતે એ સજ્જનને હાથી પર બેસાડે, છત્રધારીની જેમ પોતે એના મસ્તક ઉપર છત્ર