________________
६१२
श्री मल्लिनाथ चरित्र कथमत्र समानेयः, पारीन्द्र इव काननात । आनीतोऽपि तव स्वार्थं, न कर्तेति विचिन्तय ॥३०७॥ अथोवाचाऽभया देवी, प्रतिज्ञेयं कृता मया । साकं कपिलगेहिन्या, सत्या कार्या यथा तथा ॥३०८।। नान्यस्य पुरतो मातराख्यातुमपि पार्यते । अतिदुष्करकार्याणां, भवत्येव विचक्षणा ॥३०९॥ निःश्वस्याऽथ क्षणं स्थित्वाऽवादीद्धात्री मया सुते ! । उपायो लब्ध ईदक्षः, कीदृक्ष इति साऽगदत् ? ॥३१०॥
સાધુ સમાન સુદર્શન તને ઇચ્છશે જ કેમ ? (૩૦૬)
વળી જંગલમાંથી સિંહની જેમ તેને અહીં શી રીતે લાવવો? અને લાવવાં છતાં પણ તે તારી ઇચ્છાને પૂરશે નહિ એ ચોક્કસ સમજી રાખજે.” (૩૦૭).
એટલે અભયા બોલી કે, મેં કપિલાની સાથે એને રમાડવાની શરત કરી છે. માટે ગમે તે રીતે તે પાર પાડવી જ જોઈએ. (૩૦૮)
વળી તે માત ! બીજા કોઈની પાસે એ વાત કહી શકાય તેમ નથી. વળી અતિ દુષ્કર કાર્યો કરવામાં તમે જ એક વિચક્ષણ છો.” (૩૦૯)
પછી ક્ષણવાર નિસાસો નાંખી પછી તે ધાત્રી બોલી કે, “હે વત્સ ! મને એક ઉપાય સૂઝયો છે.” રાણી બોલી કે, “તે ઉપાય શું છે?” (૩૧૦)
એટલે તે બોલી કે- “એ શેઠ પર્વદિવસે પૌષધ કરે છે અને રાત્રીના સમયે ચત્ર વિગેરે શૂન્યસ્થાનમાં મૌનપણે કાયોત્સર્ગ