________________
HH:
: !
अथ नत्वा जगन्नाथं, जगन्नाथपिता नृपः । ૩વીવે નાથ ! સંખ્યત્વષ્ટાન્ત: શ્રતો માં ફા
સાતમો સગી સાતમા સર્ગમાં પ્રકાશિત વિરાગની જવલંત જ્યોત – પ્રભુએ
કરેલી સંઘ સ્થાપના કુંભરાજાએ શ્રાવકધર્મ શ્રવણાર્થે કરેલી પ્રાર્થના - ભગવંતે કહેવા માંડેલું તેનું સ્વરૂપ - પ્રથમ વ્રત ઉપર (૧) સુદત્તની
થા – બીજાથી બારમા વ્રત સુધી દરેક વ્રત ઉપર (૨) વસુબંધુ (૩) સંગમ (૪) સુદર્શન શ્રેષ્ઠિ (૫) ભાગદત્તસુદત્ત (૬) મિત્રાનંદ (૭) ભીમ-ભીમસેન (૮) લોભનંદી (૯) ચંદ્રાવતંસક (૧૦) ધનસેન (૧૧) શિખરસેન (૧૨) ચંદનબાળાની કથા – કુંભરાજા અને રાજવીઓએ કરેલી ચારિત્રધર્મ અંગીકારની પ્રાર્થના – મહાભિનિષ્ક્રમણ માટે પ્રયાણ – છ મિત્રોએ પણ સાથે કરેલું પ્રયાણ – તેઓએ ગ્રહણ કરેલી દીક્ષા – છએ મિત્રોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ – પ્રભુ પહેલા મોક્ષનગરમાં પ્રયાણ – ભગવંતે કરેલી ગણધરોની તથા ચતુર્વિધ સંઘ સ્થાપના – ભગવંતનો દેવજીંદામાં વિસામો – ગણધરે આપેલી દેશના – પ્રભુના યક્ષને યક્ષિણીનું નિર્માણ.
હવે શ્રીમલ્લિનાથ ભગવંતને નમસ્કાર કરી કુંભરાજાએ કહ્યું કે, “હે ભગવન્! આ સમ્યક્તનો મહિમા દષ્ટાંત દ્વારા સાંભળી
(૧)