________________
१२३
इत्याचार्यश्रीविनयचन्द्रविरचिते श्रीमदाचार्यप्रद्युम्नशोधिते श्री मल्लिनाथस्वामिचरिते विनयाङ्के महाकाव्ये प्रत्येकबुद्ध श्रीरत्नचन्द्र सत्यवादीहरिश्चन्द्रनिदर्शनगर्भितः श्रीबलनृपतिबोधबन्धुरः श्रीमहाबल - राज्याभिषेकोत्सवव्यावर्णनो नाम प्रथमः सर्गः ॥
પ્રથમ: સર્વાં:
ઇચ્છનાર તેમજ સુગુરૂચરણની સેવાના અભિલાષી બલરાજા તરત ઉદ્યાનમાં જવા તૈયાર થયો. (૫૭૭)
આ પ્રમાણે શ્રી વિનયચન્દ્રસૂરિ વિરચિત આચાર્ય શ્રીપ્રદ્યુમ્નસૂરિ સંશોધિત શ્રીમલ્લિનાથસ્વામી મહાકાવ્યમાં પ્રત્યેકબુદ્ધશ્રીરત્નચંદ્રમુનિ-સત્યવાદી શ્રીહરિશ્ચન્દ્ર રાજવીની કથા- શ્રીબલરાજાને પ્રતિબોધ-મહાબલરાજાનો રાજ્યાભિષેક આદિ વર્ણન સ્વરૂપ પ્રથમભવ વર્ણનયુક્ત પ્રથમ સર્ગનો ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો.