________________
પ્રથમ: સ:
कुन्तलो वसुभूतिश्च प्रोचतुर्द्वावपि स्फुटम् । यावद्ददाति ते स्वर्णं, तावदावां गृहाण भोः ! || ३२०||
અરે ! નીર્બવિરાભાળ્યાં, મવĪાં હ્રિ પ્રયોગનમ્ ? । इत्युक्तवति सत्यस्मिन्, राजा कुन्तलमादिशत् ॥३२१॥
सहितां रोहिताश्वेन, देवीमाकारय द्रुतम् । विक्रयाय सवत्सां, गामिवावक्रयवर्त्मनि ॥ ३२२||
प्रतिपद्येदृशं दुःखी, कुन्तलः श्लथकुन्तलः । તામાવાય સમાયાત:, સપુત્રાં નૃપવર્ષાદ્રિ “રૂરરૂા
मुनिमानम्य राजाऽऽह, गृहाणाभरणादिकम् । तपस्व्युवाच ते केयं, दक्षता दानकर्मणि ? ॥३२४॥
६९
પછી કુંતલ અને વસુભૂતિ બંને બોલ્યા કે :- હે રાજન્ ! અમારા બંનેના વેચાણથી જેટલું સુવર્ણ તમને મળે. તેટલું તમે લઈ લ્યો.' (૩૨૦)
એટલે ઋષિએ કહ્યું કે :- અરે ! જીર્ણ બિલાડા જેવા તમારાથી મારે શું પ્રયોજન છે ? (તમારી કિંમત શું ઉપજે તેમ છે ?) પછી રાજાએ કુંતલને આદેશ કર્યો કે :- (૩૨૧)
“વાછરડા સહિત ગાયની જેમ બજારમાં વેચવાને માટે રોહિતપુત્ર સહિત દેવી (રાણી) ને સત્વર બોલવો.” (૩૨૨)
આવો હુકમ થતાં જેના કુંતલ (કેશ) શિથિલ થઈ ગયા છે એવો દુ:ખી કુંતલ રોહિત સહિત રાણીને રાજસભામાં બોલાવી લાવ્યો.” (૩૨૩)
કર્મતણી ગતિ ન્યારી, કેમ પામી શકે સંસારી.
પછી મુનિને નમસ્કાર કરીને રાજાએ કહ્યું કે :- “આના