SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા તથા એક સમયે અનેક જીવ ગુણઠાણે ચઢયા તે શુદ્ધ શુદ્ધતાદીકા અધ્યવસાય ભેદે કરી નિવૃત્તિ કહેતાં ફેરફાર હેય. અહિ સમય સમય અનંતગુણ વિશુદ્ધ હેય ૮. - અનિવૃત્તિ-આ ગુણઠાણે અનેક જીવ એક સમયે ચઢે તેને અધ્યવસાયે ફેરફાર ન હોય તેથી એનું નામ અનિવૃત્તિ કહ્યું તથા બાદર મહેટા ખંડ સંપાય કષાયને અડી કરે તેથી બાદરે સંપરા પણ કહીયે ૯. સૂક્ષ્મસંપરાવ-સૂફમકીટીકૃત લેભ વેદતાં શેવ હનીને ક્ષયે તથા ઉપસમે યથા જે વિશુદ્ધધ્યવસાય તે. ૧૦ ઉપશાંત મોહ-જલને તલી મલ નીચે બેસે તેથી પાણી નિબળ થાય તેમ મોહનીયના ઉપશમે અવ્યવસાય નિર્મલ થાય. વલી કપાય સત્તામાંહે રહ્યા છે માટે કપાય ઉદય પામે ત્યારે કેળા નીરની માફક મેલા થવાનો સંભવ છે. અહીંથી અવશ્ય પડે અને જે મરણ પામે તે અનુત્તરવાસી દેવતા થાય ત્યાં એથે ગુણ કાણે રહે અન્યથા અનુક્રમે પડે તે. ૧૧ ક્ષીણમેહસવ મેહનીય પ્રકૃતિ ખપાવે કે મેહ ના લે ધકે જે અત્યંત વિશુદ્ધ અધ્યવસાય સ્થાનક તે ૧૨ સગી-કેવલજ્ઞાન પામ્યા પછી જ્યાં સુધી બાદરગ મનવચન કાયા પ્રવર્તે હાલે ચાલે છે તે 13 અયોગી કેવલી-બાદરગ રૂપે થકે મન-વચન-કાયાના વ્યાપારને અભાવે કરણ વીરહિત મેરૂની પેરે નિ:પ્રકંપ ભણી શલેસી કરણ કરે. અહીં ભુપતકિય એટલે ગઇ છે કિયા જ્યાં અપ્રતિપાતિ એ નામે શુકલ દયાનને ચોથો પાયો હેય, અગીપણું તે બાર પગના અભાવની અપેક્ષાએ લેવું તે ૧૪ હવે તે ૧૪ ગુણઠાણાને કાલ કહે છે – મિથ્યાત્વનો -અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિસાંત તથા સાદિક્ષાંત જણ. પ-૧૩-૬-૭ મા કાલ દેશે ઉણપૂર્વ કોડી. ૪ ન ૩૩ સાગરોપમ અધિક. ૨ ને છ આવલિ પ્રમાણ. ૧૪ ને પાંચ રસ્વારને શેપ ૭-૮-૯-૧૦-૧૧-૧૨ ને કાલ અંતમુહુર્તનો જાણવો.
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy