________________
(6)
પ્રથમ ક ગ્રંથ.
વસ ૩ સ્થાવર ૪. પીંડ પ્રકૃતીના ૧૪ ભેદ આ પ્રમાણે—ગતો ૧ જાતી ૨ શરીર ૩ ઉપાંગ અન ૫ સઘાતન ૬ સયણ ૭ સસ્થાન ૮ વર્ણ હું ગધ ૧૦ રસ ૧૧ સ્પ` ૧૨ આનુપૂવિ ૧૭ વિદ્વાયાગતી ૧૪. પ્રત્યેક પ્રકૃતિના ૮ ભેદ. તીર્થંકર નામક ૧ નીર્માણ નામક ર અનુલઘુ નામક ૩ ઉધાસ નામ ૪ ઉપઘાત નામ ૫ પરાઘાત નામકમ હું આતાપ નામક` ૭ ઉદ્યોત નામક ૮.
વસ દશક—ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ્ર, સૌભાગ્ય, સુરસ્વર, આય અને જશકીતિ
સ્થાવર દર્શક-સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય અને અપજશ
વિંડ પ્રકૃતીના ૬૯ બેદ નીચે પ્રમાણે—ગતી ૪ જાતી ૫ શરીર ૮ સધયણ હું સસ્થાન ૬ વાદિ ૪ આનુપુત્રિ ૪ વીહાયાગતી ૨ આ ૬૯ બે થયા. હવે ૪૨ કહે છે-પિડ પ્રકૃતી ૧૪ પ્રત્યેકની ૮ ત્રસ ૧૦ સ્થાવરની ૧૦ આ ૪૨ બેદ થયા.
નામ કર્મોના ૬૯ ભેટ આ પ્રમાણે-પિડ પ્રકૃતી ૯ પ્રત્યેકની ૮ ત્રસ તથા સ્થાવરની ૨૦ ખા ૬૭ બૈગ્ન થયા. નામકર્માના ૯૩ ભેદ આ પ્રમાણે—પિંડ પ્રકૃતી ૬૫ પ્રત્યેકની ૮ ત્રસ સ્થાવરની ૨૦ આ ૯૩ થયા. અને બંધન ૫ ને બદલે ૧૫ લખ્યું ત્યારે નામ ક્રના 1૦૩ બેદ થયા. ગોત્ર ની ૨ ઉંચ ગોત્ર૧ નીચ ગોત્ર ર.
અંતરાય કર્મોના ૫ બેટ્ટ—દ્દાનાંતરાય ? લાભાંતરાય ૨ લા ગાંતરાય ૩ ભેગાંતરાય ૪ વીર્યંતરાય ૫. એ જ્ઞાનાવણી પ દર્શનાવરણી ૯ વેકની ૨ મેાહુની ૨૮ આયુષ્ય ૪ નામ કમ ૧૦૩ ગોત્ર કાર અંતરાય ક` ૫ એમ મુલકની પ્રકૃતી ૧૫૮ થાય. તેમાં અશ્વ યોગ્ય ૧૨૦ પ્રકૃતી.
જ્ઞાનાવરણાદિક આઠે કનુ સ્થુલ હેતુ કહે છે-બુદિકના પ્રત્યનિક–અનિષ્ટ આચરણના કરણહાર થાય નિન્દ્વવ તે લાજકી ગુરૂને આળવી અને ગુરૂ કહે, ઉપઘાત તે ગુર્દિકના ઘાત કરે, તે ઉપર પ્રદ્વેષ જ્ઞાનદર્શનની અત્યંત આશાતના કરવે કરી જ્ઞાનાવરણ