________________
શીયળ પાળવા ઉપર સત્યવતીનો કથા
૧૬૩
આજથી બાર વર્ષ પહેલાં દક્ષિણ દિશાએ ભયંકર જંગલમાં વનના મધ્ય ભાગમાં મધ્યાહ્ન સમયે ઝાડના મૂળમાં સફેદ વસ્ત્રથી ઢંકાયેલા, એ વર્ષના પ્રમાણવાળા, એકલા રડતા, તુ પુત્રવનાના અમારા વડે પ્રાપ્ત કરાયા. ત્યારથી માંડીને પેાતાના ઉદરથી ઉત્પન્ન થયેલા પુત્રની જેમ તને પાળ્યો છે. જન્મ આપનાર તારા માતા-પિતાને અમે પણ જાણતા નથી. આકાર, રૂપ અને સ્વભાવથી તું ઊઁચા કુળમાં ઉત્પન્ન થયેલા જણાય છે. એ પ્રમાણે તે સાંભળીને કામલતાના ધર તરફ નીકળ્યો. માર્ગે જતાં તેને ડાબું નેત્ર અને ડા. અંગ ક્રકે છે, વિધવા સ્ત્રીએ સામે આવે છે, શરીર અસ્વસ્થ થયું, પગા પણ ચાલતા નથી, આમ અપશુકના થયા તા પણુ તે અપશુકનાને ગણ્યા વિના વિવિધ કુતર્ક કરતા સત્યવતી પાસે આવી પહેાં..
તે સત્યવતી ચિંતાથી વ્યાકુલ બનેલા તેને જોઈને પહેલાની પેઠે તેને પાતાની કથા પૂછે છે. તે શુકરાજ માતાપિતાએ કહેલ બધી ખીના કહે છે ત્યારબાદ તેની તે વાત સાંભળીને તેણી હૃદયના આધાતથી મૂર્છા પામી. ત્યારબાદ ચેતના પામેલી તે નિસાસા નાખતી અને રડતી, હું નસીમ ! વૈરીની જેમ મારા ઉપર કેમ કાપાયમાન થયા છે ?’ કારણુંકે આવા પ્રકારનું ખેલવાને પણ અનુચિત અવસ્થામાં હું આવી પડી છું. પુત્રના મિલન પહેલાં મરણુ થયું હોત તા સારું જેથી આવું વૃત્તાંત કહેવાના સમય ન પામત. હે પ્રિયપુત્ર ! પુત્રના મેળાપની ઇચ્છાવાળો મને તું આજે મળ્યો છે. મને આજ સુધી જે દુ:ખ થયું છે તે કહેવાને પણ સમર્થ નથી. તા પશુ પ્રિય માણુસ આગળ બધું કહેવાય છે. અને તે જ દુઃખ શાન્ત કરવાનું ઔષધ છે, એ કારણથી હું મારી આત્મકથા કહું છું. ત્યારે તે શુકરાજ સત્યવતીના વચનને સાંભળતા વિયારે છે. મેં એક દિવસ કામભાગ માટે લાખ દ્રવ્યને વ્યય કર્યાં. પરંતુ સુખ ન પામ્યા. આ સ્ત્રી મારી તરફ