________________
R
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અહુમાનપૂર્વક શીલભંગના ભયથી ધ્રુજતા શરીરવાળા તે સત્યવતીને હાથ વડે લઈને સામે સ્થાપે છે. ત્યારે તેણી તેના હાથના સ્પર્શથી
•
66
શુ આ મારા પુત્ર છે'' એમ આનંદ પામેલી સ્તન ઝરતી સ્નેહપૂર્વક તેને જુએ છે. એમ બન્નેય પરસ્પરને જોતાં ક્ષાભ પામેલા એવા તે ક્ષણભર મૌન રહ્યા, તે સત્યવતી ધીરજ ધારણ કરી પૂછે છે “ હું ઉત્તમ પુરૂષ, તારી જાતિ શું છે? માતાપિતાનું શું
'
એમ જાણવાની મારી
66
નામ ? જન્મસ્થાન શું ? જીજ્ઞાસા છે, જેથી તારા દર્શનથી આ કાઈક મારૂં સબાઁધી માણસ છે એમ મારૂ મન પ્રસન્ન થાય છે. ત્યારે તે શુકરાજ કહે છે. હે પ્રિય ખેાલનારી, મારૂ' નામ શુકરાજ, પિતાનું નામ નવલખા વઝુઝારા, માતાનું નામ લક્ષ્મી, જન્મ મારવાડ દેશમાં, જાતિએ અમે વણુઝારા છીએ. આટલું હું જાણું છું.'' ત્યારબાદ સત્યવતી કહે છે. હું ઉત્તમ પુરૂષ, આકૃતિથી તું વણુઝારા નથી. આકારથી, ચેષ્ટા અને ખેલવા વડે તું ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલેા જણાય છે. ત્યારે શ`કાવાળા તે શુકરાજ, હું માતાપિતાને પૂછીને જલ્દી આવીશ એમ કહીને કામલતાની સાથે વિશેષ વાતચીત નહિ કરીને ઘેર ગયો. માતાપિતા શુકરાજને જલ્દી આવેલા જેઈને સારી રીતે પૂછે છે “ હે પુત્ર ! કેમ જલ્દી આવ્યા. ત્યારે તેણે કામલતાના ઘેર જે થયું તે બધું કહીને પોતાના જન્મની વાર્તા પૂછી. પડેલાં તા તે મૌન રહ્યા. કાંઈ પણ ખેાલતા નથી. તું અમારા જ પુત્ર છે ! એમ કહે છે. પછી તેના બહુ જ આગ્રહના વશથી તેઓએ કહ્યું “ હે પુત્ર! તારૂં' જન્મ સ્થાન, જાતિ અને માતાપિતાનું નામ અમે જાણતા નથી. જેથી