________________
વગર વિચાર્યા કાર્ય ઉપર હજામની કથા
૧૩૭
મેળવાય છે. અરે ટકેરો દેવાને અનુપમ પ્રભાવ છે. ધન કમાવવાને આજ ઉપાય સારો છે. એમ વિચારતા કેશકર્મને માટે નગરમાં ભમતા તે વાળંદને એક રાજસુભટ મુંડન માટે બોલાવે છે. તે તેનું મુંડન કર્મ સારી રીતે કરે છે કયે છતે વધારે લાભને માટે મુંડિત માથા ઉપર ટકેરો દે છે. એકદમ ગુસ્સે થયેલા તેણે કેડેથી છરી કાઢીને તે હજામને ભુમિ ઉપર પાડીને તેની ઉપર ઘા કરવા લાગ્યું. ત્યારે ધ્રુજતે એવો તે બે હાથ જોડીને “હે દીન દયાળુ ! અશરણ એવો તારા શરણે આ છું, ફરી આમ કરીશ નહિ, મને છોડ છોડ એમ બોલતે રહયે. ઘણું લેકે ત્યાં એકઠા થયા, માંડ માંડ છોડાવ્યો. મરણના ભયથી છુટેલા જલદી જતાં તેને માર્ગમાં તે શ્રેષ્ઠિવર્ય મળ્યા. ભયથી કંપતા તેને જોઈને પૂછે છે “અરે આજે શું થયું!” તે કહે છે, આજે મૃત્યુના મુખમાંથી બહાર આવ્યો છું. જેથી મેં આજ તમારા મુંડિત મસ્તક ઉપર ટકેરો કયે છતે દ્રવ્ય મેળવ્યું, ત્યારે મેં જાણ્યું ધન કમાવવાને આ સુંદર ઉપાય છે એમ નિર્ણય કરીને રાજાના સુભટના મસ્તકનું મુંડન કર્યો છતે અને કેરો દીધે છતે જલદીથી ગુસ્સે પામેલે તે છરી કાઢીને મને જમીન ઉપર પાડીને, છાતી ઉપર ચડીને જેટલામાં મારવા લાગ્યોતેટલામાં માણસેએ મને છેડાવ્યો. ત્યારે ભયથી થરથરતે તમને હું મળે. શેઠ પણ કહે છે “વાણીયાની ભેટ કદાપિ હિતકર ન હોય, તેને દાનમાં પણ ભેદ હૈય, પાંચ માણસોમાં પૂછવા યોગ્ય અને માનનીય હું છું. નહીંતર તે તે નિરર્થક થાત. માટે હે હજામ ! વાણિયાના દાનમાં પણ રહસ્ય હોય, કારણ કે વાણુઓ કદાપિ નિરર્થક આપે નહિ. ઉપદેશ–આ લોકમાં વાણીઆના અથ દાનથી હજા
મની દુર્દશા જાણીને તેના વ્યવહારમાં હંમેશા સાવધાન થવું જોઈએ,
- 1