________________
(
૪૩ વગર વિચાર્યા કા ઉપર
હજામની કથા તેંતાલીશમી
વાણુઓને સ્વભાવ છે જે કંઈ પણ હેતુપૂર્વક આપે છે. જેમ કે મારવાથી હજામને ઘણું દુઃખ થયું,
કઈ એક નગરમાં શ્રીમંત શેઠીઓ રહેતું હતું. તેણે વેપારની કલાથી બહુ ધન મેળવ્યું. બુદ્ધિના પ્રભાવથી સર્વ કાર્યોમાં નગરજને વડે પૂછવા યુગ્ય થયે, તે વૃદ્ધાવસ્થામાં પુત્રોને દુકાન ઘર વિગેરેને ભાર આપીને નિવૃત્ત થયે. તે શેઠને એક હજામ પ્રિય હતો, એકાંતર દિવસે તે તેની પાસે કેશકર્મ કરાવે છે. મહિને, પંદર દિવસે બધી બાજુથી બધી રીતે મસ્તક મુંડાવે છે. એક વાર શેઠ તેની આગળ મુંડનને માટે બેઠો છતે કહે છે “આજે બધું માથું મુંડી નાંખ' તે હજામે પણ હળવા હાથે વધારે સારું અને મૃદુતર મુંડણ કર્યું અને હાથથી માથાને સ્પર્શ કરીને કહે છે “મેં સારામાં સારું મુંડન આજે કર્યું. ત્યારબાદ પરિણામ વિચાર્યા વિના હર્ષથી શેઠના મુંડન કરેલા મસ્તકમાં ટકે મારે છે. મનમાં રેવ પામે છતે શેઠે તે ક્ષણે બુદ્ધિથી કંઈક વિચારીને બે રૂપિયા આપે છે. પહેલા તે દરેક મુંડન વખતે તેને બાર આના આપતે હવે તેણે લાંબે વિચાર કરીને વધારે આપ્યું. હજામે વિચાર્યું “મુંડીને મસ્તક ઉપર ટકેરે દેવાથી ઘણું ધન