SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યસાર અને વિક્રમ સારની કથા ૧૩૫ અ.વેલા છે. તેના નિમિતે સારા ભાત વગેરે સ્વાદિષ્ટ ભજન તૈયાર કરાવ્યું છે તે હે દેવ ! તમારી સાથે જમતા તે જમાઈ લીલાગ્યને પામે ત્યારબાદ તે બધા શાંતિથી તે ભોજન જગ્યા.. બીજા દિવસે બીજા વિક્રમસારને ભજનને માટે નિમણુ આપવામાં આવ્યું. બધાય રસોઈ બનાવનારાઓને કહેવામાં આવ્યું “જલ્દી ભોજન કરો.” તેઓએ સર્વ આદરપૂર્વક ભજન તૈયાર કર્યું. ભજન સમયે આસને આપવામાં આવ્યું છd, ભજન હાજર થયે છતે, રાજપુત્રીને અઢાર સરને બનાવેલ આમળાના જેવા મોટા મોટા મોતીને હાર નિમિત્ત વિના પણ તૂટી ગયે. અને દીન મુખવાળી રડતી રાજપુત્રી પિતાની પાસે આવીને કહે છે “મારે હાર હમણું જ પરેવીને આપ નહિં તો હું ભોજન કરીશ નહીં' એમ બેલતી હતી. ત્યારે રાજા જેટલામાં વિક્રમસારના મુખ તરફ જોવે છે તેટલામાં ભેજન કાર્યને છોડીને તેણે હાર નો સૂતરને દોરે નાખી ક્ષણવારમાં સારો કરી આપ્યો. પછી બનેએ પણ તે તે ભોજનને સુખરૂપ જમ્યા. રાજાએ. વિચાર્યું કે જનકહેણી સત્ય છે એ પ્રમાણે પુણ્યસાર પુણયના ઉદયથી. વ્યવસાય વિના સુખ પામે, અને વિક્રમસાર તેવા પ્રકારના પુણ્ય વિના. પુરૂષાર્થ વડે સુખ પામે. ઉપદેશ–પુણ્ય પુરૂષાથ વાળું શ્રેણિપુત્રોનું ઉદાહરણ સાંભળીને તેની પ્રાપ્તિને માટે હંમેશા તેમ પ્રયત્ન કરે,
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy