________________
અનાસક્ત યોગ ઉપર જશે અને સુજશની કથા
બીજો તે નહિ ઈચ્છતા છતા, પિતા વડે કુલવાન કન્યા સાથે લગ્નથી જોડાયે. ખેતી કર્મ વગેરેના વ્યવસાયમાં પડ્યો. ઘરના વ્યાપારમાં પ્રવર્તતા છતાં દીક્ષા લેવામાં તત્પર, એકાસણું કરીને સમય પસાર કરે છે. માતા-પિતા મરણ પામે છતે દાક્ષિણ્યતાથી તે હંમેશા સ્ત્રીને પૂછે છે તેનું પણ દીન મુખવાળી રુદન કરે છે, પરંતુ રજા આપતી નથી. ત્યારે તે તેણીને પ્રતિબંધવાને ઉપાય નહિ પામતા દુઃખપૂર્વક રહે છે.
આ બાજુ સુજશ મુનિ જુદા જુદા પ્રકારની તપશ્ચર્યાથી કૃશ. શરીરવાળા, અવધિજ્ઞાનથી મોટાભાઈને પ્રતિબંધ કરવાના અવસરને જાણીને તેના ઘેર આવ્યો. ઓળખાણ પડવાથી ભાઈએ બહુમાન પૂર્વક વંદના કરી. તેણીએ બતાવેલ ગ્ય ઉપાશ્રયમાં રહ્યા. “ધરના માલિક ક્યાં છે એમ પૂછયે છતે તેણુએ કહ્યું. કામ કરવાને ખેતરે ગયા છે. ભોજન સમયે તેણુ વડે સાધુને (સુઝતા) આહાર પાણી વડે ભકિત કરાયેલ સાધુએ વિધિપૂર્વક ભોજન કર્યું. જશ આવ્યો નહિ એટલે તેને માટે ભોજન લઈને નિકલી, રસ્તામાંથી રડતી પાછી ફરી. સુજશે પૂછયું “કમ અધૃતિ કરે છે ? તેણી કહે છે કે-તે તમારા ભાઈ એકાસણું કરે છે એટલે હમણાં ભૂખ્યા છે. વચ્ચે પાર ન પામી શકાય એવી પર્વતમાંથી નીકળેલી નદી વહે છે. તેથી ભોજન લઈ જવાને હું શકિતમાન નથી માટે મારે મોટી અધૃતિનું કારણ છે. સાધુએ કહ્યું “તમે જાઓ અને નદીને કહેજે “મારા દિયરને બાર વર્ષ દીક્ષા લીધે થયા છે, તેમાં તેણે જે એક દિવસ પણ ભોજન ન લીધું હોય તે હે મહાનદી ! તુ મને માર્ગ આપ. એમ બધે છતે તે નદી તમને માર્ગ આપશે” એમ કહેવાયેલી તેણએ વિચાર્યું. “મારી રૂબરૂ જ એમણે ભોજન કર્યું છે, તે વાપર્યું નથી એમ કેમ કહેવાય ? અથવા ગુરુ વચનથી વિરુદ્ધ વિચારવું યંગ્ય નથી. જે આ કહે છે