________________
૩૨
હૅશિયારી, રૂપ, બુદ્ધિ અને પુણ્યના મૂલ્ય વિષે રાજા આદિના પુત્રાની કથા ખત્રીશમી
રાજપુત્રાદિની જેમ, ચતુરાઈ, રૂપ બુદ્ધિ અને પુણ્યનુ' ઉત્તરાત્તર મૂલ્ય (અનુક્રમે વધુ વધુ ફળ) આ લાકને વિષે જાણવું,
કાઈ એક નગરને વિષે રાજા, મંત્રી, નગરશેઠ અને સાર્થ વાહના ચાર પુત્રા, પવિત્ર મનવાળા ળાના સમૂહને જાણવાવાળા હતા. તે પરસ્પર દ્રઢ પ્રેમવાળા ક્ષણ માત્ર વિયોગ સહન કરી શકતા નથી.
6
એક વાર તેઓ કહે છે જેણે દેશાંતરે જઈને પેાતાના આત્માને તાળ્યા નથી અને કાર્ય મગ્ન એવા મારા સામર્થ્ય યોગ કેવા છે, એમ નથી જાણ્યું તે લેાકમાં શું ગણતરી પામે ખરા ? આથી આપણે પરદેશ જવું ચાગ્ય છે. ત્યાર બાદ પોતપાતાના બળની પરીક્ષા કરવા