________________
હોંશિયારી, રૂપ, બુદ્ધિ અને પુણ્યના મૂલ્ય વિષે
ત્યારે તે પડીકા
નકાળ થયે છતે મને પણ માર
પોતાના શરીર માત્રની મદદવાળા તે બધા પ્રભાત કાળે પરદેશ તરફ ચાલ્યા. બપોરે એક શહેરમાં આવ્યા. અજ્ઞાત કુળ, શીલવાળા તેઓ કઈ દેવમંદિરમાં ઉતર્યા. “આજનું ભોજન કેમ થશે” એમ વિચારીને સાર્થવાહ પુત્ર બોલ્યો “અરે આજે મારે ભોજન કરાવી ને બધાને આપવું. એમ કહીને ત્રણને ત્યાં મૂકીને એકલે (સાર્થવાહ પુત્ર) નગરમાં ગયો. ત્યાં એક વાણિયાની દુકાને બેઠો. તે દિવસે નગરમાં કઈ દેવને ઓચ્છવ હતો. તે વણિક ધૂપ, વિલેપન, વસ્ત્ર આદિ વેચવા લાગે.
જ્યારે તે પડીકા વાળવાને પહોંચી વળતું નથી ત્યારે તે સાર્થવાહ પુત્ર મદદ કરવા લાગે. ભોજનકાળ થયે છતે વાણીયાએ તેને કહ્યું “મારે મહેમાન થા.” તેણે કહ્યું હું એકલે નથી. બીજા પણ મારા ત્રણ મિત્રો બહાર છે. ત્યારે વાણિયાએ કહ્યું “તેઓને પણ જલદી બોલાવો.” તે બધા આવ્યા. તેણે તે બધાને બહુમાન સત્કાર કરીને ભેજન આપ્યું. એમ તેને ભોજન કરાવવામાં પાંચ રૂપિયા લાગ્યા.
બીજે દિવસે શેડને પુત્ર ભોજન કરાવવાની પ્રતિજ્ઞા કરીને નીકળે. લેકપ્રિય માણસોમાં (અગ્રેસર) મુકુટ જેવો તે ગણિકા શેરીમાં આવેલા શ્રેષ્ઠ દેવમંદિરમાં પેઠો. ત્યાં ત્યારે મોટું નાટક થતું હતું. નવયૌવનથી મદોન્મત, પિતાના સૌભાગ્યથી મસ્તક એક ગણિકાની પુત્રી કઈ પણ પુરૂષની સાથે રમવા ઈચ્છતી નથી. તેણે તેને (નગરશેઠના પુત્રને જોઈ આકષાયેલા ચિત્તવાળી ફરી ફરી પણ જોવા લાગી. તેણની મા આ વૃત્તાંત જાણીને ખુશ થયેલ ચિત્તવાળી એછિપુત્રને આમંત્રણ આપીને પિતાના ઘેર લઈ જઈને તેને પિતાની પુત્રી આપે છે અને ત્યાર પછી શ્રેણિપુત્રના કહેવાથી ચારે મિત્રોને ભજન, તંબેલ, વસ્ત્ર આદિમાં સે રૂપિયાનો ખર્ચ કર્યો. - ત્રીજે દિવસે બુદ્ધિપ્રધાન મંત્રીપુત્ર રાજાના ઘેર ગયે, જ્યાં ઘણું પ્રકારના વિવાદે ઘણું સમયથી ચાલે છે. ત્યાં બે સ્ત્રીઓ એક પુત્રને લઈને હાજર થઈ તે બે સ્ત્રીઓએ પ્રધાનને કહ્યું, 'હે સ્વામિ એક