________________
૧૭
ધનપાળ-મહારાજ ! તમારા શસ્ત્રથી ભય પામેલી મૃગ પોતાની નાતના વડા ચંદ્રમાં રહેવા મૃગને શરણે જવા ઉપર કૂદે છે. ને ભૂંડો આદિવરાહ (વરાહાવતારી વિષ્ણુ) ની મદદ માગવા ભોંય ખણે છે.]
ભોજે બાણ મારી એક હરણ વીંધ્યું અને ધનપાળ સામે વર્ણનની ઈચ્છાથી જોયું. ધનપાળ તરફથી જવાબ મળ્યોरसातलं यातु तवात्र पौरुषं कुनीतिरेषाशरणो ह्यदोषवान् । निहन्यते यद्बलिनापि दुर्बलो हहा महाकष्टमराजकं जगत् ॥
તિારો પુરુષાર્થ જહનમમાં જાય, આ નિતિ છે ? શરણાગત નિર્દોષ અને દુર્બળને બળવાન મારી નાખે છે. અરેરે ! જગત્ અરાજક થઈ ગયું છે.] મહારાજ! વૈUિIT દિ પુત્રને પ્રાન્ત તૂUTમક્ષVI!
तृणाहारा सदैवैते हन्यन्ते पशवः कथम् ? ॥ “ધનપાળ ! તું આ શું બોલે છે ? ભાન છે ?”
મિહોમાં તરણું લેવાથી શત્રુઓ જતા કરે છે. તો હંમેશા તરણા ખાનાર પશુઓ શા સારુ મારવા જોઈએ ?] શ્રી ભોજનું હૃદય દયાર્દ થયું ધનુષ ભાંગી નાંખ્યું ‘આવા નિર્દોષ પ્રાણીઓને નહીં મારવા મરણાંત શિકાર ન કરવાનું પણ લીધું.
મહાકાળેશમહાદેવના મંદિરમાં મહોત્સવ પ્રસંગે રાજાએ મિત્રને કહ્યું
“મિત્ર ! તારા દેવો પવિત્ર નથી. અપવિત્ર જ છે.''
“જે અપવિત્ર હોય તેણે પવિત્ર થવું જોઈએ. પણ શ્રી જિન તો સદા પવિત્ર જ છે.”
તેવામાં રાજાની દૃષ્ટિ રતિને હાથતાળી દેતા કામદેવની મૂર્તિ પર પડી, ધનપાળને કારણ પૂછ્યું.