SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ધનપાળ-મહારાજ ! તમારા શસ્ત્રથી ભય પામેલી મૃગ પોતાની નાતના વડા ચંદ્રમાં રહેવા મૃગને શરણે જવા ઉપર કૂદે છે. ને ભૂંડો આદિવરાહ (વરાહાવતારી વિષ્ણુ) ની મદદ માગવા ભોંય ખણે છે.] ભોજે બાણ મારી એક હરણ વીંધ્યું અને ધનપાળ સામે વર્ણનની ઈચ્છાથી જોયું. ધનપાળ તરફથી જવાબ મળ્યોरसातलं यातु तवात्र पौरुषं कुनीतिरेषाशरणो ह्यदोषवान् । निहन्यते यद्बलिनापि दुर्बलो हहा महाकष्टमराजकं जगत् ॥ તિારો પુરુષાર્થ જહનમમાં જાય, આ નિતિ છે ? શરણાગત નિર્દોષ અને દુર્બળને બળવાન મારી નાખે છે. અરેરે ! જગત્ અરાજક થઈ ગયું છે.] મહારાજ! વૈUિIT દિ પુત્રને પ્રાન્ત તૂUTમક્ષVI! तृणाहारा सदैवैते हन्यन्ते पशवः कथम् ? ॥ “ધનપાળ ! તું આ શું બોલે છે ? ભાન છે ?” મિહોમાં તરણું લેવાથી શત્રુઓ જતા કરે છે. તો હંમેશા તરણા ખાનાર પશુઓ શા સારુ મારવા જોઈએ ?] શ્રી ભોજનું હૃદય દયાર્દ થયું ધનુષ ભાંગી નાંખ્યું ‘આવા નિર્દોષ પ્રાણીઓને નહીં મારવા મરણાંત શિકાર ન કરવાનું પણ લીધું. મહાકાળેશમહાદેવના મંદિરમાં મહોત્સવ પ્રસંગે રાજાએ મિત્રને કહ્યું “મિત્ર ! તારા દેવો પવિત્ર નથી. અપવિત્ર જ છે.'' “જે અપવિત્ર હોય તેણે પવિત્ર થવું જોઈએ. પણ શ્રી જિન તો સદા પવિત્ર જ છે.” તેવામાં રાજાની દૃષ્ટિ રતિને હાથતાળી દેતા કામદેવની મૂર્તિ પર પડી, ધનપાળને કારણ પૂછ્યું.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy