SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ - એશિવારિત ભાવાર્થ જેના દદયમાં આ પાંચ વ્રત પ્રકાશી રહેલા છે. તે તપવડે પ્રકાશમાન થયો છે, પૂજ્ય થયેલ છે અને લક્ષ્મીઓને પ્રિય થયેલ છે. ૧૪૨ વિ–આરિપષ્ટ, થલ, ગન, યજ્ઞાન, એ “સી” અને “જન' ધાતુના રૂપ દર્શાવ્યા છે. एतयस्तत्वतोऽबोधि सोऽबोधिष्ट हिताहितम् । अबुइ नववरस्यमपूरि यशसा जगत् ॥१३॥ ભાવાળું— કે જેણે એ તત્વથી જાણ્યું છે, તે હિત અહિતને સમજો છે. તેણે સંસારનું વિરપણું જાણ્યું છે અને યશવ જગતને પૂર્યું છે. ૧૪૩ વિ–આધિ, શોષિ, યજુદ્ધ અને ચારિ એ “સુ” ધાતુના જુદાજુદા રૂપ અને ભૂ ધાતુનું રૂપ દર્શાવેલ છે. केषां स्वर्गापवर्गाशां नापूरीष्टेदमंजसा । योऽताप्येतदतायिष्ठ स जिनाझा जगत्रये ॥१४॥ ભાવાર્થે એનાથી કેની સ્વર્ગ તથા મોક્ષની આશા પ્રયાસ વિના પૂરી નથી થઈ? જેણે તે વ્રત વિસ્તાર્યું, તેણે આ ત્રણ જગતમાં શ્રી જિન ભગવંતની આજ્ઞા વિસ્તારી છે. ૧૪૪ વિશેષાર્થ–ગg, ગ્રતા, શતથિg એ જુદા જુદા ધાતુરૂપ દર્શાવ્યા છે. श्रध्यापालि येनेदं तेनास्थायि शिवाध्वनि । तस्याप्यायि विधौ रागोऽप्यायिष्ट च दमक्रिया ॥१४।। ભાવાર્થ જેણે આ પાંચ વ્રત શ્રદ્ધાથી પાલ્યા છે, તે મોક્ષના માર્ગમાં રહ્યો છે, તેને રાગ વિધિ ક્રિયામાં વધે છે અને ઇન્દ્રિયને દમન કરવાની ક્રિયા વધી છે ૧૪૫
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy