________________
श्रेणिकचरितम्.
२२७
वि०-- अपुषन्, आयुषन्, अश्वितन्, अद्युतन्, प्रासरत्, उदमृषत्, आरन्, असिषत्, आपत्, प्रासार्षीत्, अरौत्सीत् मे पास नियम सिद्ध धातु ३५ शान्या छे.
सोsarकुगतिहारम जारीत्तत्त्वसंविदम् ।
कर्माण्यजरदस्तंनीधिकारान् योऽस्तनत्तृषम् ॥ १३८ ॥
भावार्थ
જેણે તૃષ્ણાને રશકેલી છે, તેણે દુર્ગતિનું દ્વાર બુધ કરેલુ છે, તત્વજ્ઞાનને જમાન્યુ છે, કર્મની જરણા કરીછે અને વિકારને સ્તંભિત કર્યા છે. ૧૩૯ वि०- अरुवत्, अजारीत्, अजरत्, अस्तंभीत्, अस्तभत् એ ભૂતકાલના વિકલ્પે થતાં ધાતુ રૂપ દર્શાવ્યા છે.
दिशोऽश्वदृश्वयीद् व्योमात्रोचीदबिंध स्वरम्रुचत् । पातालमम्लुचद्दन्यामम्लोचीदग्लुचगिरीन् ॥१४०॥ अग्लोचीत्स्वर्न दीगर्वमग्लुचीत्कुंदविज्रमम् । कायोतष्ठ न तत्कीर्त्तिनैग्रंथ्यं प्रत्यपादि यः ॥ १४१ ॥ लावार्थ
જેણે નિગ્રંથપણું સ્વીકારેલું છે, તેની કીર્તિએ દિશાઓમાં આકાશમાં સમુદ્રમાં, સ્વર્ગમાં, પાતાળમાં, વનમાં પર્વતામાં વ્યાપ્ત થયેલી છે. તે કીર્તએ સ્વર્ગની ગંગાના ગર્વને ગ્લાનિપમાંડયા છે અને ડૉલરના પુષ્પના વિલાસ પ્રાપ્ત કરેલાછે તેની કીર્ત્તિ ક્યાં પ્રકાશિત નથી થઇ ? અથાત્ સર્વત્ર પ્રકાશ
भान छे. १४०-१४१
वि० – अश्वत्, अश्वयीत्, अभ्रोचीत, अभ्रुचत्, अम्लुचत्, अम्लोचीत्, अग्लुचत्, अग्लोचीत्, अग्लुचीत, अद्योतिष्ट, प्रत्यवादि मे श्वि, भ्रच्, ग्लुच्, ત્ અને વાર્ ધાતુના જુદ જુદા રૂપ દર્શાવ્યા છે.
आदिदीपिष्ट यस्येदं यमपंचतयं हृदि ।
सोऽदीपि तपसां पूज्योऽजनिष्टेष्टोऽजनि श्रियाम् ॥ १४२ ॥
2/