________________
श्रेणिकचरितम् . વામાં ઉગ્ર અને જેમનાવશપ વાઘ વાગી રહ્યા છે એવા પુરૂષથી રક્ષણ થયેલા એ નગરમાં કેણ પ્રસન્ન ન થાય? પર વિશેષાર્થના, કામ, ક્વન એ વ્યંજન સંધિના રૂપ છે.
तसाकारायितशिखैर्निष्कुटावासतत्परैः।
मयूरैः कृततच्श्लदणकेका कस्यास्तु नो मुदे ॥५३॥ ભાવાર્થ...
જેમની શિખાઓ જ અક્ષર જેવી છે અને જેઓ ટેકરાનો વાસ કરવામાં તત્પર છે એવા મયુર પક્ષીઓએ કરેલો મનોહર કેકારવ ત્યાં કોને હર્ષ આપતો ન હતી. ૫૩ વિશેષાર્થે–અહિં તન-જાતિ , ત+ , એ વ્યંજન સંધિના રૂપ દર્શાવ્યા છે.
युडिह प्रेक्ष्यते नित्या मुगुणत्रपवनिहा ।
धीमानिन्योऽर्थिनां चात्र किमत्रैकं न चित्रकृत् ॥५॥ ભાવાર્થ
અહિં ગુણવાનને તે લજજા ઉત્પન્ન થાય તેવું બુદ્ધિમાન ગૃહસ્થ અને યાચકોને જ દાન લેવા વખતે યુદ્ધ થતું હતું. અહિં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું એક પણ શું ન હતું? ૫૪ વિશેષાર્થT-3 એ વ્યંજન સંધિનું રૂપ છે.
हसंश्चश्मसं वक्ते वहंगयां रिह ।
પ્રાગ વરત્રવિનિટીવલનનમ્ II પણ !! ભાવાર્થ –
મુખથી ચંદ્રને હસી કાઢતા અને રતિની છાયાને વહન કરતા તાપિ શાંત થઈ ફરતા એવા મુનિ અહિં જનને ટાળી નાખતા હતા, પપ
૧ ચંદ્રને હસી કાઢે તેવા સુંદર મુખવાલા અને રતિ એટલે પ્રીતિ બીજે અર્થે રતિની છાયા કાંતિને વહન કરતા એમ વિરોધાભાસ થાય છે.