________________
श्रेणिकचरितम् ભાવાર્થ
જેમ પાંચાલ દેશને રાજ અર્થ પંચાલના ઉપદ્રવને હરીલે, તેમ ભાગ્ય તથા સદભાવના સ્થાનરૂપ એવા આતીર્થ (સંધ) રૂપ પતિને પ્રતાપ ઉપદ્રવને હરી લે છે. ૭૩ વિશુપાંવ , પnfધા,
ગાજર, સમાજ, ર્ડ, એતદ્ધિત પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે.
वैयर्यमझातृजनुनयेतो हित्वाप्ततीर्थ स्तुवते कुतीर्थान् । - સં૫ જે જિતિપુર્ણ રજૂમાવતિ સારા
છે ?sa | ભાવાર્થ
વ્યર્થપણે અજ્ઞાન જન્મને ગુમાવતા એવા પુરૂષે આ તીર્થને છોડી બીજા તીર્થની સ્તુતિ કરે છે, સાથવો અને લવણ ખારે પુરૂષ અતિ મધુર
જનને છોડી દઈ સાથવાની ઇચ્છા શું નથી કરતો? અાત કરે છે. ૧૭૪ વિશેષાર્થ–ાર્થ, સાપ, એ પ્રત્યક્ષાંત રૂપ દર્શાવ્યા છે.
गुणैः पयो निदति दौग्धसैंधवम् : નવલિયમો ૪ :
नियम्य सौवख्यिवदस्थिर मनः
સ્પતિ તે સંધમધષ્યિ વિમા ?su | ભાવાર્થ
જે પોતાના ગુણવડ હધના સમુદ્રના વયની નિંદા કરે છે અને જે સંસારની પીડા સંબંધી વ્યગ્રતાને દૂર કરે છે તેવા સંધને વિદ્વાનો સુખવાલા અસ્થિર મનને નિયમમાં રાખી પાપને છેદ કરવાને માટે સ્મરણ કરે છે વાક્ય વિશેષાર્થ–પાવ વિણ તૈચિવન, એ તદ્ધિત પ્રત્યયાત રૂપ દશ-વ્યા છે.