SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम्. ઇસ્ ઉત્તમ દેવતાઓને, અસુરેદ્રને અને નરેદ્નાને વદન કરવા યોગ્ય એવા, અણુણના આશ્રયે રહિત અને ગુણનુ સ્થાનરૂપ એવા આ સધ જય પામે છે ૧૬૮ વિશેષાર્થમાળદવાની, વિવિવર્તુળનૈઃ એ વ્યાકરણના ખાસ રૂપ દર્શા . વ્યા છે. श्रुतांनाजादित्यो यदकृत चतुर्विंशजिनराट्र त्रिचत्वारिंशेऽब्दे जयदनुजशौरिर्ज नि दिनात् ॥ श्रियां सौधं रत्नत्रयशुचि नतं पार्थिवशतै स्तुल्यस्थैर्य तत्कुपथमथनं तीर्थमवतात् ॥ १६ ॥ ભાવાર્થ— શાસ્રરૂપ કમલમાં સૂર્ય સમાન અને ભયરૂપ ફ્રેંચમાં વાસુદેવરૂપ એવા ચાવીશમાં પ્રભુ મહાવીર સ્વામીએ પેાતાનાજ જન્મદિવસથી ત્રેતાલીશમે વર્ષે જે કરેલુ છે, લક્ષ્મીનુ જે સ્થાન છે, જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રસ્તેથી જે પવિત્ર છે, સેકડા રાજાઓએ જે નમેલુ છે અને જેની સ્થિરતા અતુલ્ય છે એવુ તે કુંમતને મથન કરવારૂં તીર્થ (સધ) અમારી રક્ષા કરે ૧૬૯વિશેષાય—ચતુર્વિશે ત્રિષાČિશે, એ પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે. यः पौनः पुनिकान्नवज्रमणतो विन्यत्सदैकाग्रधीः सायं प्रातिकनै शिकाह्निकविधौ बाह्यांतरद्वेषिजित् । सोऽयं दुर्नयकादेवयगरुडः संसारनाव्यांबुनौ गव्यकीरयशोजरो विजयते श्री संघनहारकः ॥१७॥ ભાવાય જે વારવાર થતા ભ્રમણથી સદા ભય પામે છે, સવાર, સાયંકાલ અને ત્રિના આહ્નિકની વિધિમાં જે સર્વદા એકાગ્ર બુદ્ધિવાલા છે, બાહેર અને આરના શત્રુઓને જે જિતનારો છે, જે દુર્નયરૂપ સર્પમાં, ગરૂડ સમાન છે. અને આ સંસારરૂપ અગાધ જલમાં જે નાવ સમાન છે, ગાયના દૂધના જેવા યશાલા તે આ સધરૂપ ભટ્ટારક વિજ્ય પામે છે, ૧૭૦
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy