________________
श्रेणिकचरितम्.
ક તેમ દુષ્ક બુદ્ધિવાલા પુરૂષોને તમારું વચન રુચતું નથી. કપ વિશેષાર્થ-રાધ , સામ્ , મારે, નાન્ , એ તદ્ધિત પ્રત્યયાત રૂ૫ દર્શાવ્યા છે.
स्तुत्वा गुणांतं कस्तेऽगात् कः कामप्लविकोऽ बुधिः। किं तु को न बनूव त्वां स्तोता स्तावनिकोंदसाम्
ભાવાર્થ....
તમારી સ્તુતિ કરીને કા પુરૂષ ગુણઃ અંતને પ્રાપ્ત થયો છે! હાથે તરનારે કયો પુરૂષ સમુદ્રને તરે? તમને સ્તુતિ કરનાર કો પુરૂષ પાપને દૂર કરનાર નથી થયો? ૯૬ વિશેષાર્થ–પતાવના , એ તદ્ધિત પ્રત્યયનું રૂપ છે. त्वाइर्मानः शाकटिकं दुःखराशिर्न पातयेत् ।
થયચથવા નાથ ના શારિ II Us |
ભાવાર્થ...
૧૧
હે નાથ તમામ ધર્મરૂપ ગાડા ઉપર બેસનારને દુઃખનો રાશિ પાડી નાખતે નથી અથવા શૃંગર–અષધીને સેવનારા પુરૂષને કફ પીડા કરતું નથી. હજી વિશેષાર્થરાજન્ ,
શાન્ , એ તદ્ધિત પ્રત્યયન - દર્શાવ્યા છે, तांबूलिको वा तांबूली वाणी यः पाति यत्नव ।
ગાય તથા શાંવવાને રવિ ન ર ભાવાર્થ
જેમ તાંબુલ ખાનારો પુરૂષ તાબુલનું રક્ષણ કરે તેમ જે પુરૂષ તમારી, વાણનું રક્ષણ કરે છે, તે પુરૂષના યશરૂ૫ શખને વગાડવાને કયો પુરૂષ શાંખિક (શંખ વગાડવામાં ચતુર ) થતો નથી. ૯૮ વિ.--તાંબૂઝિન , શાંતિ: એ તદ્ધિત પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે.
स्यां नांमारिकस्त्वज्ञापमहारत्तस्य यत्परः ।