________________
श्रेणिकचरितम् :
L
વિશેષાર્થરાજેય - જૌનુંમજનરત્ર, યૌવતેય, એ તદ્ધિંત પ્રત્યયાંત રૂપ
ም
શાવ્યા છે. ૮૭
ग्रहः पौषं निशा पौषी यथा सर्वार्थसिद्धये । કંપનીયતે નાં નામમૂર્તિ તે તથા ૦૦ ॥ ભાવાર્થ—
જેમ પાષ માસને દિવસ અને પોષ માસની અત્રિ સર્વ અર્થની સિદ્ધિ ટે. થાયછે, તેમ તમારી મૂર્તિ પુરૂષને સર્વ અર્થની સિદ્ધિ માટે થાયછે, ૮૮ વિશેષાર્થ—નાંમ્, પૌષી, એ તદ્વૈિતપ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે.
मघा विशाखाभरणी कृत्तिकास्विव यात्रया । त्वदन्यसेवयत्रैव सिद्धिं नानुवते नराः ॥ २॥
ભાવાર્થ——
મદ્યા, વિશાખા, ભરણી અને કૃત્તિકા નક્ષત્રામાં યાત્રા કરવાથી જેમ સિદ્ધિ મલતી નથી તેમ પુરૂષા તમારાથી બીજાની સેવાવડ સિદ્ધિને પ્રાપ્તથતાં નથી ૮૯. यौवनाहिमुखा नम्र वैदशा नैकवृत्तय: ।
श्रावर्त्मजुषो धन्याः शिष्टयास्ते परमाईताः ॥ ५० ॥ ભાવાર્થ
ચૈત્રનથી વિમુખ, દેવતાઓએ નમેલા, ભિક્ષાવૃત્તિ કરનારા, અને મુનિ માર્ગને સેવનારા તે તમારા ઉત્તમ પરમ આર્હુત ને ધન્યછે, ૯૦ વિશેષાર્થ ઐશા, મક્ષ, ગર્વ, ગાર્હતાઃ એ તદ્ધિત પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે.
यैः श्रितश्चाषो धर्मस्त्वं स लक्षणसंपदा । तेऽन्यानुपादसन वैयाकरणश्यांदसा निवः ॥ ५१ ॥
ભાવાર્થ—
જેઓએ લક્ષણ સંપત્તિવ ચક્ષુના ધર્મરૂપે તમને આશ્રિત કરે છે. અર્થાત તમનેજ નત્રતા વિષયમાં કરેલછે, તેઓ વૈયાકરણા જેમ. વેદ ભણેલાને હસે તેમ મીજા સ્વતાઓને હસેછે. ૯૧