________________
श्रेणिकचरितम् . રાણીઓ પણ ધનાઢય લોકોની સખીઓ જેવી પ્રાયે લાગતી હતી પણ આગલ ચાલતા કેટલાક એક નપુંસક પુરૂષથી વિટાઇને માર્ગમાં ચાલતી હતી ૮૭ વિ–પુત વાર એ સમાસાંત પદ દર્શાવેલ છે.
गोगृष्टिगोवष्कयिणीगोवेदनोवशाकुलान् ।
सगोधेनून व्रजान् वीदयाहृष्यन्नृपमतल्लिका ॥७॥ ભાવાર્થ
એક વેતરી, બે વેતરી, દુઝણી અને ઉત્તમ એવીગાથી આકુલ એવા અને ગાયના ધણ સહિત એવા નેહડાને જોઈ રાજાઓમાં શ્રેષ્ટ એ શ્રેણિક રાજા હર્ષ પામે. ૮૮ વિક–ા, વળી , રોવે જોવા, એ નો સબ્દ સાથે સમાસાંતપદ દર્શાવ્યા છે.
स्फायतेऽहः कुडक्संगैरग्निस्तोक श्वेधनैः । दीप्तदिग्जैनयमिव मृगधूर्त्तवधूतैः ॥॥ कठश्रोत्रियकालापाध्यापकेषु प्रवक्तृषु । मिथ्यादृष्टिषु दत्ताशी: ष्वपिनाप्रीयतैष तत् ॥एणा यु
ભાવાર્થ –
ઇંધણાથી જેમ અગ્નિને સમહ વધે અને પ્રદીપ્ત દિશાઓમાં થયેલા અગાલની સખીઓના શબદથી જેમ ભય વધે તેમ કુદષ્ટિ મિથ્યાત્વના સંગથી પાપ વધે છે. તેથી કઠ શાખાના વેદ ભણેલા કલાપ વ્યાકરણ જાણનારા અધ્યાપક અને ઉત્તમ વક્તાઓ આશિષ આપતા હતા પણ તેઓ મિથ્યાવી હોવાથી રાજા ખુશી થતો નહતો. ૮૯-૯૦ વિરતા , પૂર્વવપૂહર્ત , થોત્રિા , એ સમાસાંત રૂપ દર્શાવ્યા છે.