________________
श्रेणिकचरितम्, अज्ञही सेवमानानां युध्यमानेषु जित्वरः ।
श्लाध्यः स्यानणाश्चामी तीड्यैः प्रथितं नटैः ॥३शा भावार्थ
સેવા કરનારની ઉપર દ્રોહ ન રાખે અને યુદ્ધમાં વિજ્ય મેલવે તે લાધા કરવા યોગ્ય થાય અને તેના ગુણ આવે છે. આ પ્રમાણે સ્તુતિ કરવા યોગ્ય સુભટે પ્રખ્યાત કરવા લાગ્યા. ૩ર
येषां रूपं जना दृष्वा धियातीई स्मरस्य च । यैर्गुरौः स्मर्यते धर्मश्वेशते ये नृप श्रियः ॥३३॥ रणेऽरिय॑त्प्रहासों जानाति स्म दिवे निशः। शौर्य दयंते नीतेश्च ये नाते जगंति यान ॥३॥ नायते यजुगौघस्य जनता तेऽनयादयः ।
कुमारास्तत्समीपस्योपस्कर्तुमुपतस्थिरे॥३५॥ विशेषकम्। भावार्थ
જેમનું રૂપ જોઈ લોકો ઇંદ્ર અને કામદેવને યાદ કરે છે, જેમાં ગુરૂને ધર્મ અને રણ કરે છે, જે રાજ્યલમી ઊપર સત્તા ભોગવે છે, જેના પ્રહારથી પીડિત એવો શત્રુ રણમાં દિવસને રાત્રિ જાણે છે, જે નીત પાંસેથી શૈર્ય મેલવે છે, જેની પાંસે જગત યાચના કરે છે, અને સમૂહ જેમના ગુણ સમૂહની પ્રાર્થના કરે છે, એવા તે અભય કુમાર વિગેરે કુમારે તેમની પ્રભુની સમીપ જવા તૈિયાર थ६ माव्या . 33-3४-५
न रोगा अरुजन यस्या यंतोपस्कुरुते च याम् । कीर्तिरजमुनर्जुन कीर्तिरुज्झति नापि याम् ॥३६॥ प्रतिनान् हिड् नटानांच पट्दी नाटयितुं रणे । नजासयति हस्तात्रैर्वीरुधः शाखिनां च यं ॥३॥ नर्वीपृष्टं पादपातैर्धाना श्व पिनष्ठि या । जयाशायाश्च शत्रूणां सानेका मजताचलत् ॥३॥