SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ; ક ક ચિરંતનાચાર્ય કૃત પંચસૂત્ર પહેલું સૂત્ર પાપપ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર મંગલ : ણમો વાયરાગાણે, સવલૂર્ણ, દેવિંદપૂઈયાણ, હઠ્ઠિઅવસ્થૂવાઈબં, તેલુક્કગુરુર્ણ, અરિહંતાણં ભગવંતાણ.. હે વીતરાગ ! આપને નમસ્કાર. વીતરાગ થવાથી જ બનેલા છે સર્વજ્ઞ સર્વદર્શી ! આપને નમસ્કાર. વીતરાગ સર્વજ્ઞ થવાથી જ બનેલા હે દેવેન્દ્રપૂજિત ! આપને નમસ્કાર. વીતરાગ સર્વજ્ઞ થવાથી જ બનેલા હે યથાસ્થિત વસ્તુવાદી ! સત્યવાદી ! આપને નમસ્કાર. વીતરાગતા, સર્વજ્ઞતા અને સત્યવાદિતાની ત્રિમૂર્તિ થવાથી જ ત્રિલોકગુરુ બનેલા હે અરિહંત ! હે ભગવંત ! આપને નમસ્કાર. જે એવાઇફખંતિ ઈહ ખલુ ૧. અણાઈ જીવે ૨. અણાઈ જીવસ્ય ભવે ૩. અણાઈ કમ્પસંજોગનિવૃત્તિએ ૪. દુખવે, ૫. દુષ્પફલે, ૬. દુમ્બાકુબંધે. અરિહંતોનો ઉપદેશ : હે અરિહંતો ! આપે ફરમાવ્યું છે કે આ લોકમાં ત્રણ વસ્તુ અનાદિ છે : (૧) જીવ અનાદિ છે, (૨) જીવનો સંસાર અનાદિ છે, (૩) આ સંસાર ઊભો કરનાર જીવ-કર્મનો સંયોગ અનાદિ છે. આવો આ સંસાર : (૧) સ્વયં દુઃખસ્વરૂપ છે, (૨) તેના ભોગવટાનું ફળ દુઃખ હોવાથી દુઃખફલક છે, (૩) તે દુઃખોની પરંપરા ચાલનારી હોવાથી દુઃખાનુબંધી પણ છે. એઅસ્સ ણં વચ્છિત્તી સુદ્ધધમ્માઓ, સુદ્ધધમ્મસંપત્તિ પાવકમ્મવિગમાઓ, પાવકમ્મવિગમો તહાભવ્રુત્તાઈ ભાવઓ... +++ +++++++++++ + +++++++++++######## ############## ૧૦૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy