SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૨) નસ્સ હિલમ્મિ માવો, થોવો વિ ન હોય્ નિયમ હમિ । तस्स कहणं निरत्थयमसिरावणि कूवखणणं व ॥ અર્થ : જે સાધુને પોતાના હૃદયમાં આ નિયમો લેવાની લેશ પણ ભાવના ન હોય તેને આ બધા નિયમોની વાત કરવી નિરર્થક છે. જે જમીનમાં નીચે પાણીનું ઝરણું વહેતું જ નથી ત્યાં ખોદકામ કરવાથી શું લાભ થાય ? (६३) वुच्छिन्नो जिणकप्पो पडिमाकप्पो अ संपइ नत्थि । सुद्धो अ थेरकप्पो, संघयणाईण हाणीए ।। અર્થ : જિનકલ્પ તો વિચ્છેદ પામ્યો છે. બાર પ્રતિમાઓનો આચાર પણ વર્તમાનમાં નથી તથા સંઘયણ વગેરેની હાનિ થવાથી શુદ્ધ એવો સ્થવિરકલ્પ પણ નથી. (६४) तहवि जइ एअ नियमाराहणविहिए जज्ज चरणम्मि । सम्ममुवउत्तचित्तो, तो नियमाराहगो होई ।। અર્થ : તો પણ જો સાધુ આ બતાવેલા નિયમોની આરાધનાની વિધિ દ્વારા ચારિત્રપાલનમાં સમ્યક્ ઉપયોગપૂર્વક પ્રયત્ન કરે તો એ સાધુ નિયમા આરાધક થાય. (૬૮) ઇઇ સવ્વે નિયમા, ને સમ્મ પાળયંતિ વે। तेसिं दिक्खा गहिआ, सफला सिवसुहफलं देइ ।। અર્થ : આ બતાવેલા બધા નિયમોને જે સાધુઓ વૈરાગ્યભાવથી સમ્યક્ રીતે પાળે છે તેઓની આ લીધેલી દીક્ષા સફળ થાય છે અને મોક્ષસુખ રૂપી ફળને આપે છે. (૪) પુણ્ય કુલકમ્ (६६) जिणचलणकमलसेवा सुगुरुपायपज्जुवासणं चेव । सज्झायवायवडत्तं लब्धंति पभूयपुण्णेहिं ।। અર્થ : હે આત્મન્ ! ઘણું બધું પુણ્ય ઉદયમાં આવે ત્યારે (૧) જિનેશ્વરોના ચરણકમળની સેવા મળે. (૨) સદ્ગુરુઓના ચરણની [††††♪♪¡¡¡¡¡¡¡¡¡H જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ +++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷+++÷÷÷÷|||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷♪♪♪♪♪♪♪ ૯૦
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy