________________
સં. ૨૦૧૯, ભાવનગર
પાસે પ્રારંભનાં વર્ષોમાં તથા તે પછી જામનગરના પંડિત વ્રજલાલજી પાસે ન્યાય-વ્યાકરણ-સાહિત્ય તથા જૈનશાસ્ત્રોનો ગહન અભ્યાસ થોડા સમયમાં
કર્યો. - ૮
श्रीमद् धर्मधुरन्धर - सूरीश्वरपादपद्मसेवनतः । साहित्यादौ विषये, प्रापत् परमं हि नैपुण्यम् ॥९॥
પૂ. ધર્મધુરન્દરસૂરિમ. ની સાથે પૂજ્યશ્રી
સં. ૨૦૨૨-૨૩-૨૪ તથા ૨૦૩૩માં સમર્થ વિદ્વાન પૂજ્ય આચાર્ય શ્રી વિજયધર્મધુરન્થરસૂરીશ્વરજી મહારાજના ચરણકમલની સેવાથી તથા તેઓના સાંનિધ્યથી સાહિત્ય વગેરે વિષયોમાં તથા ગુજરાતી સાહિત્યમાં સારી નિપુણતા પ્રાપ્ત કરી. - ૯
जीवनसद्वृत्तविंशतिका
297