________________
२९
श्रीगच्छाचारप्रकीर्णकम् कारणमकारणेणं, अह कहवि मुणीण उट्ठहि कसाए । उदएवि जत्थ संभहि, खामिज्जहि जत्थ तं गच्छं ॥९९॥ सीलतवदाणभावण - चउविह धम्मंतरायभयभीए । जथ बहू गीयत्थे, गोयम ! गच्छं तयं भणिअं ॥ १०० ॥ जत्थ य गोयम ! पंचण्ह, कहवि सूणाण इक्कमवि हुज्जा । तं गच्छं तिविहेणं, वोसिरिअ वइज्ज अन्नत्थ ॥१०१॥
कारणेन अकारणेनाथ कथमपि मुनीनां उत्तिष्ठन्ति कषायाः । उदयेऽपि यत्र रुन्धन्ति क्षमयन्ति यत्र स गच्छः ॥९९॥ शीलतपोदानभावनाचतुर्विधधर्मान्तरायभयभीताः । यत्र बहवो गीतार्था गौतम ! गच्छः सको भणितः ॥१००॥ यत्र च गौतम ! पञ्चानां, कथमपि सूनानामेकापि भवेत् । तं गच्छं त्रिविधेन, व्युत्सृज्य व्रजेदन्यत्र ॥ १०१ ॥
પામેલા મુનિઓ મુનિના ક્રોધાદિ કષાયોને ઉદીરે નહિ તે ગચ્છ જાણવો.
૯૯. કદાચ કોઇ કારણથી અગર કારણવિના મુનિઓને કષાયો ઉદય આવે, અને ઉદય આવ્યા છતાં પણ તેને રોકે, અને તદનન્તરખમાવે, તેને હે ગૌતમ ! ગચ્છ જાણવો.
१००. छान-शील-तप-खने लावना, ओ यार प्रारना धर्मना अन्तरायथी ભય પામેલા ગીતાર્થ સાધુઓ જે ગચ્છમાં ઘણા હોય, તેને હે ગૌતમ ! ગચ્છ उहेस छे.
१०१. वजी हे गौतम ! के गय्छमां घंटी-मांडएशीयो-यूलो-पाएशीयाईઅને સાવરણી, આ પાંચ વધસ્થાનોમાંનું એક પણ હોય, તો તે ગચ્છ મનવચન-કાયાથી તજી અન્ય સારા ગચ્છમાં જવું.